પહેલગામના આતંકવાદી હુમલાને વખોડતાં બેટદ્વારકા નગરજનો

0

બેટ દ્વારકા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા કાયરતા અને નપુંસકતાથી ભરેલી હુમલાની ઘટનામાં શહીદ થયેલા પર્યટકોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પિત કરવા સર્વે હિન્દુ સમાજ દ્વારા મંદિર ચોકમાં શ્રધાંજલિ અને રામધુનનો કાર્યક્રમ યોજાયો હતો.

error: Content is protected !!