ભગવાન દ્વારકાધીશને પુષ્પ શુંગાર સાથે આમ મનોરથ દર્શન યોજાયા

0

દ્વારકા જગત મંદિરે ગુરૂવારના પુષ્પ શુંગારના પ્રથમ દિવસે સાંજે ભગવાન દ્વારકાધીશના ઉદ્થાપન સમયે પુષ્પ શણગાર સાથે આમ મનોરથ દર્શન યોજાયા હતા. તે દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

error: Content is protected !!