ભગવાન દ્વારકાધીશને પુષ્પ શુંગાર સાથે આમ મનોરથ દર્શન યોજાયા 0 By Abhijeet Upadhyay on May 2, 2025 Breaking News દ્વારકા જગત મંદિરે ગુરૂવારના પુષ્પ શુંગારના પ્રથમ દિવસે સાંજે ભગવાન દ્વારકાધીશના ઉદ્થાપન સમયે પુષ્પ શણગાર સાથે આમ મનોરથ દર્શન યોજાયા હતા. તે દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.