પાકિસ્તાનના વિવિધ શહેરોમાં આવેલા ૯ આતંકી ઠેકાણાઓને ર૪ મિસાઈલોથી ફુંકી મરાયા : એલઓસી પર ભારે ગોળીબાર
આ હુમલામાં ૭ શહેરોમાં
૯ આતંકવાદી ઠેકાણાઓને નિશાન
બનાવવામાં આવ્યા છે. અત્યાર
સુધી મળેલી માહિતી અનુસાર,
આમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ
માર્યા ગયા છે.
૧૯૭૧ના યુધ્ધ પછી પ્રથમવાર ભારતની ત્રણેય સેનાઓએ
સંયુક્ત રીતે પાકિસ્તાન વિરૂધ્ધ લશ્કરી કાર્યવાહી કરી