તા.૧૫ મે સુધી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ રહેશે

0

No international flights a year since inauguration of Rajkot Airport, AAI mulling incentives for airlines | Ahmedabad News - The Indian Express

જિલ્લા વહીવટી તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયા અનુસાર રાજકોટ એરપોર્ટ તમામ નાગરિક ઉડ્ડયન સેવાઓ માટે તા. ૧૫ મે સવારે ૦૫.૩૦ કલાક સુધી બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ અગાઉ તા.૭ મે થી તા.૯ મે સુધી એમ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું. આમ આગામી તા.૧૫ મે સવારે ૫:૩૦ સુધી રાજકોટ ખાતેથી ઉપડનારી તમામ સિવિલ ફ્લાઇટ્સ બંધ રહેશે, જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયું છે.

error: Content is protected !!