દ્વારકામાં એડવેન્ટ સિનેમા નજીક રહેતા એક પરિવારની પંદર વર્ષ, ચાર માસની સગીર વયની પૂત્રી તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ લાપતા બનતાં પરિવારજનોની તપાસમાં આ સગીરાનું અપહરણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું.…
કેન્દ્ર સરકારના અત્યંત મહત્વાકાંક્ષી એવા રાષ્ટ્રીય આયુષ અભિયાનની ગુજરાત રાજયમાં કામગીરી સામે અનેક ઉણપો બહાર આવી છે. આયુષમાં ડોકટરોની નિમણૂકનો અભાવ તથા રાજયના ૩૩ જિલ્લા પૈકી આઠ જિલ્લામાં તો આયુષ…
કેન્દ્ર સરકારના અત્યંત મહત્વાકાંક્ષી એવા રાષ્ટ્રીય આયુષ અભિયાનની ગુજરાત રાજયમાં કામગીરી સામે અનેક ઉણપો બહાર આવી છે. આયુષમાં ડોકટરોની નિમણૂકનો અભાવ તથા રાજયના ૩૩ જિલ્લા પૈકી આઠ જિલ્લામાં તો આયુષ…
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગૃહમાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની નાણાંકીય સ્થિતિ કથળી હોવાનું રિપોર્ટ ઉપરથી ફલિત થાય છે. કેગના રિપોર્ટ મુજબ રાજ્યની કર…
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગૃહમાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની નાણાંકીય સ્થિતિ કથળી હોવાનું રિપોર્ટ ઉપરથી ફલિત થાય છે. કેગના રિપોર્ટ મુજબ રાજ્યની કર…
જૂનાગઢ શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઈ-મેમા ઈશ્યુ કરવામાં આવી રહેલ છે. આ ઈ-મેમાનાં દંડની રકમ ઓનલાઈન અને ઓફલાઈન…
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ત્રણ મદદનીશ વન સંરક્ષકની બદલીના હુકમો થયા છે જેમાં પાલનપુરના આર.એલ. જાલંધરાને કાકરાપાર મુકાયા છે, અરવલ્લીના મિતેષકુમાર એચ. પટેલને પાલનપુરમાં, આર.એલ. જાલંધરાની ખાલી પડેલ…
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ત્રણ મદદનીશ વન સંરક્ષકની બદલીના હુકમો થયા છે જેમાં પાલનપુરના આર.એલ. જાલંધરાને કાકરાપાર મુકાયા છે, અરવલ્લીના મિતેષકુમાર એચ. પટેલને પાલનપુરમાં, આર.એલ. જાલંધરાની ખાલી પડેલ…