જૂનાગઢ તાલુકાના ભિયાળ ગામ ખાતે રહેતા ફરિયાદી નયનભાઈ પ્રવીણભાઈ સોજીત્રા (જાતે પટેલ ઉવ. ૨૬) ને ગત જાન્યુઆરી મહિનામાં આરોપીઓ ગરૂ તથા ચેલો અને તેની સાથે મળેલ તેના મળતીયાઓએ પૂર્વાયોજિત કાવતરૂ…
અખીલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શિક્ષક મહાસંઘ-ગુજરાત અને જૂનાગઢ જીલ્લા મહાસંઘ હેઠળ જૂનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંઘ નામનાં સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. જેનાં પ્રમુખ તરીકે વડાલ પ્રા.શાળામાં…
જૂનાગઢ શહેરની પ્રજા ઘણા લાંબા સમયથી પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને દુઃખ ભોગવી રહી છે. અને લાઈટ, પાણી, રસ્તા સહિતનાં પ્રશ્નો રોપ-વેની માફક હવામાં લટકી રહ્યા છે. જૂનાગઢની પ્રજાએ ખોબેને ધોબે મત…
સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીને છ મહિના પૂર્ણ થઈ ગયા છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે સ્કૂલ અને સિનેમા સિવાયના તમામ વેપાર-ધંધા ખોલવાની છૂટ આપી દીધી છે. સાથો-સાથ વ્યાપાર-ઉદ્યોગને ધમધમતા કરવા…
સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીને છ મહિના પૂર્ણ થઈ ગયા છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે સ્કૂલ અને સિનેમા સિવાયના તમામ વેપાર-ધંધા ખોલવાની છૂટ આપી દીધી છે. સાથો-સાથ વ્યાપાર-ઉદ્યોગને ધમધમતા કરવા…
રાજ્યમાં બિલાડીની ટોપ જેમ બાયોડિઝલના પંપ ધમધમતા થયા છે અને બાયોડિઝલનું ગેરકાયદે વેંચાણ થતું હોવાની ફરીયાદ પેટ્રોલીયમ ડિલર એસોસીએશન દ્વારા વારંવાર કરવા છતાં કોઈ સરકાર અને ઓઈલ કંપની દ્વારા કોઈ…
રાજ્યમાં બિલાડીની ટોપ જેમ બાયોડિઝલના પંપ ધમધમતા થયા છે અને બાયોડિઝલનું ગેરકાયદે વેંચાણ થતું હોવાની ફરીયાદ પેટ્રોલીયમ ડિલર એસોસીએશન દ્વારા વારંવાર કરવા છતાં કોઈ સરકાર અને ઓઈલ કંપની દ્વારા કોઈ…
પંજાબના ખેડૂતોએ ત્રણ કૃષિ વિષયક ખરડાઓ વિરૂધ્ધ ત્રણ દિવસીય રેલ-રોકો આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના પગલે ફિરોઝપુર રેલવે એકમે વિશેષ ટ્રેનોને રદ કરી દીધી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું…
પંજાબના ખેડૂતોએ ત્રણ કૃષિ વિષયક ખરડાઓ વિરૂધ્ધ ત્રણ દિવસીય રેલ-રોકો આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના પગલે ફિરોઝપુર રેલવે એકમે વિશેષ ટ્રેનોને રદ કરી દીધી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું…
ગુજરાત વિધાનસભામાં ખાનગી શાળા કોલેજાેમાં અમુક અમુક ફી માફિયા સંચાલકો વિદ્યાર્થીઓને જબરજસ્તીથી ફી ભરવા ધમકાવી રહ્યા છે. આ અંગે ખાનગી સ્કૂલોની ફીમાં ઘટાડો કરવા બાબતનો ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો ટૂંકી મુદ્દતનો…