રેલવે મંત્રાલય દ્વારા ગઈકાલે ગુરૂવારે કહ્યું હતું કે, પંજાબમાં કૃષિ ખરડાઓ મુદ્દે શરૂ થયેલા રેલ રોકો આંદોલનથી અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓની હેરફેરઉપર ગંભીર અસર પડશે. આ ઉપરાંત વિશેષ ટ્રેનો…
યાત્રાધામ દ્વારકામાં આવેલ જગપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં હાલમાં ચાલી રહેલા પાવન પુરૂષોત્તમ માસમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જગત મંદિરમાં ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.…
જૂનાગઢ દામોરકુંડ ખાતે અધિક માસનાં દર રવિવારે પુષ્ટી માર્ગીય પરપરા અનુસાર મંદિર મુકામે વિવિધ મનોરથો ઉજવવાનું મંદિર ટ્રસ્ટે નિર્ધારેલ છે. જેનાં ભાગરૂપે તા.ર૭-૯-ર૦ર૦ રવિવારનાં રોજ સાંજે પઃ૪પ થી ૮ઃ૪પ દરમ્યાન…
રાજયસરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આમ પ્રજાને તેમજ જરૂરીયામંદ લોકોને સહાયરૂપ થવા માટેની અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો લાભ પણ પ્રાપ્ત થઈ રહયો છે. તો બીજી તરફ…
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. નીતી આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલનું કહેવું છે કે જાે લોકો સાવચેતી રાખશે નહીં તો ભારતની લગભગ ૮૫ ટકા વસતી એટલે…
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. નીતી આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલનું કહેવું છે કે જાે લોકો સાવચેતી રાખશે નહીં તો ભારતની લગભગ ૮૫ ટકા વસતી એટલે…
રાજ્યમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂ-માફિયાઓ સામે કાયદાનો કડક અમલ કરવા રાજ્ય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ અંગેનું વિધેયક રજૂ કરી પસાર કરાવ્યું હતું. સરકારના આ કાયદા હેઠળ…
રાજ્યમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂ-માફિયાઓ સામે કાયદાનો કડક અમલ કરવા રાજ્ય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ અંગેનું વિધેયક રજૂ કરી પસાર કરાવ્યું હતું. સરકારના આ કાયદા હેઠળ…
કેશોદમાં વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે તાજેતરમાં જ તસ્કરોએ મકાનોને નિશાન બનાવ્યા હતા જે તસ્કરો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા જેની પોલીસમાં થયેલી ફરિયાદની હજુ શાહી સુકાઇ નથી ત્યાં સ્ટેશન…
જૂનાગઢમાં એક લાખની લાંચ લેતા ઝડપાયેલા જમીન શાખાના નાયબ મામલતદારને એસીબીએ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતાં. પરંતુ હુકમ આવે તે પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હવે તેની…