જૂનાગઢ શહેરના બિસ્માર રોડ-રસ્તાને કારણે લોકો દિવસેને દિવસે ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં મોટા ભારે વાહનો ખુંચી જવાની ઘટનાઓ બનવાની છે. રોજબરોજ જૂનાગઢ શહેરમાં ચારથી પાંચ ઘટનાઓ…
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાંથી ૧પ જેટલા કોરોનાના ગઈકાલે પોઝીટીવ કેસો આવેલ છે. જયારે વેરાવળમાં એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નીપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાપર્જ…
વેરાવળ-સોમનાથ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમીતે માસ્ક વિતરણ, વૃક્ષારોપણ, જરૂરીયાતમંદોને ભોજન, દિવ્યાંગોને સાધન સહાય વિતરણ તથા યુવા મોર્ચા દ્વારા બ્લડ ગ્રૃપીંગ કેમ્પ જેવા અનેક સામાજીક કાર્યો કરી…
સબ લેફિટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફિટનન્ટ રીતિ સિંહને વોરશિપ ઉપર તહેનાત કરવામાં આવશે. આ બંનેની હેલીકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્ઝર્વરના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે. #saurashtrabhoomi #media #news #gujarat…
સબ લેફિટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફિટનન્ટ રીતિ સિંહને વોરશિપ ઉપર તહેનાત કરવામાં આવશે. આ બંનેની હેલીકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્ઝર્વરના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે. #saurashtrabhoomi #media #news #gujarat…
ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન ૬ તબક્કામાં કાર્યરત છે જે અંતર્ગત (૧) જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં જન જાગૃતિ કાર્યક્રમ અને સોશ્યલ મીડિયા/પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ…
ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન ૬ તબક્કામાં કાર્યરત છે જે અંતર્ગત (૧) જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં જન જાગૃતિ કાર્યક્રમ અને સોશ્યલ મીડિયા/પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ…
જૂનાગઢ જિલ્લાના કેશોદ અને શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ લાખોની કિંમતના વિદેશી દારૂનો કેશોદના ભરડીયા વિસ્તાર ઉપર ખૂલી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમ્યાન પોલીસ અધિકારીઓ,…