જૂનાગઢ જીલ્લાના વંથલી અને અમદાવાદના વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઇ ડાયાભાઇ વામજાએ હોળીની ઝાળના આધારે વર્ષ સારૂ જવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હોળીની રાત્રે પ્રગટતી જવાળાનો ધુમાડો પૂર્વ…
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જુનાગઢ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગની બેઠક ડોક્ટર હેડગેવાર સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાઇ જેમાં જિલ્લાના કારોબારી સભ્યો તથા શાળાઓના ઘટક પ્રમુખ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.…
સુરતનાં હજીરાપોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧-૩-૨૦૨૧ના રોજ સાંજે ૪.૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે. દર સોમવારે…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અમીતભાઈ ચાવડાની સુચનાથી જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીની કારોબારી તથા જૂનાગઢ જીલ્લાના દરેક તાલુકાઓની કારોબારીનું વિસર્જન કરવામાં આવેલ છે. આ અંગેની મળતી વિગત અનુસાર ગુજરાત પ્રદેશ…
વંથલી તાલુકાના કણઝાધાર ગામે રહેતા ભુપત ટપુભાઇ ડગરા નાથબાવા (ઉ.૩૮) ની એક અજાણ્યા શખ્સ સાથે ચારેક મહિના અગાઉ મુલાકાત થઇ હતી. અજાણ્યા શખ્સે ભુપતભાઇને સોનાની આપી તેને વિશ્વાસમાં લઇ ખોટા…
શીલ પોલીસ સ્ટેશન ખાતે એએસઆઇ ઉપર દંપતી સહિત ત્રણ શખ્સોએ હુમલો કરવા ઉપરાંત સરકારી ફરજમાં રૂકાવટ કરતા હલચલ મચી ગઇ હતી. આ બનાવની વિગતો એવી છે કે માંગરોળ નજીકના શીલના…
જૂનાગઢ જિલ્લાનાં સરદારગઢ, પાતરા અને માંગરોળ ખાતે પોલીસે જુગાર દરોડા પાડયા હતા. આ અંગેની મળતી વિગત અનુસાર માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ મનસુખભાઈ અને સ્ટાફે સરદારગઢ ગામે જુગાર અંગે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦,…