ભાણવડ પંથકમાં ચોક્કસ દુકાનદાર દ્વારા પોતાના સેટઅપ બોક્સ અંગેના સ્ટોરમાંથી એસેમ્બલ બનાવટના બોક્સ મારફતે ચોક્કસ સોફ્ટવેરને ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી, સોની ટીવી સહિતની પેઈડ ચેનલો ફ્રીમાં પ્રસારિત કરવા સંદર્ભેનું સમગ્ર…
જામનગરના વિપ્ર એડવોકેટ કિરીટભાઈ જાેશીની થોડા સમય પૂર્વે શહેરના ધમધમતા વિસ્તારમાં સરાજાહેર ર્નિમમ હત્યા કરી અને નાસી છૂટેલા ત્રણ આરોપીઓને જામનગર જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની રાહબરી હેઠળ જામનગરના ત્રણ…
જીવલેણ રોગ કોરોના વાયરસની હાલ ચાલી રહેલી મહામારી સામે લડત આપવા સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ પૂરજાેશમાં ચાલી રહ્યો છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ જુદા-જુદા…
તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઈ અને એએસઆઈની પોલીસની ભરતી માટેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં જામકંડોરણાના જાગૃત યુવાનો દ્વારા નિયમોમાં બદલાવ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. જેમાં…
સલામત સવારી એસ.ટી. હમારીના સુત્રને ખરા અર્થમાં જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. બસમાં મુસાફરનું ખોવાયેલ પર્સ કે પાકિટ પરત આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. વેરાવળથી ધોરાજી રૂટમાં…
રાજકોટના યુવા આર્કીટેકટ અને અર્બન પ્લાનર કુલદીપસિંહ ડોડિયાનો આજ ૨૬ માર્ચના રોજ જન્મ દિવસ છે. રાજકોટની શ્રી ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરમાંથી બી.આર્ક.ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કર્યા બાદ…
ખંભાળિયા શહેરમાં કોરાના વેકસીન લેતા દરેક લોકો માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા કીટ આપવામાં આવશે. જે કીટ ખંભાળિયા શહેર ભાજપના હોદેદારોએ આરોગ્ય અધિકારી ડો. મેહુલ જેઠવાને કીટ અર્પણ કરી હતી.…
દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે કોવિડ-૧૯ રિસર્ચમાં કેટલીક મહત્વની બાબતો જાણવા મળી છે. રિસર્ચ અનુસાર ૧૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં અધિક એન્ટીબોડીનું નિર્માણ થાય છે.…
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે મહાનગરપાલિકા દ્વારા નોટીસો ફાટકારવામાં આવે છે પરંતુ ત્યારબાદ આગળની કોઈ કાર્યવાહી થતી ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને લઇને…