Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ રઘુવંશી સખી સહીયર મંડળ દ્વારા તીલક હોળીનો આવતીકાલે કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ગુરૂવારે રોજ સાંજનાં પ થી ૭ રઘુવંશી સખી સહીયર મંડળનો કાર્યક્રમ વિવેકાનંદ કેન્દ્ર શહિદ પાર્ક સામે, તળાવ દરવાજા, જૂનાગઢ ખાતે રાખેલ છે. આ તકે ફીઝીયોથેરાપીસ્ટ ડો. કોમલબેન છુગાણી માર્ગદર્શન…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં વોર્ડ નંબર-૧૦માં જગન્નાથજી મંદિર ખાતે ૨૭ માર્ચના રોજ કોર્પોરેટરોનાં માર્ગદર્શન નીચે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના મુક્ત રાષ્ટ્ર કરવાના અભિગમને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારોમાં કોરોના રસીકરણની ચાલતી આ કામગીરી અંતર્ગત જૂનાગઢના વોર્ડ નંબર-૧૦માં જગન્નાથજી મંદિર ખાતે આગામી તારીખ ૨૭…

Breaking News
0

મનરેગા કોૈભાંડ : મૃત્યુ પામેલાને સભાસદ બનાવી સંખ્યાબદ્ધ બોગસ મંડળીઓ ઊભી કરાઈ ! : કરોડો રૂપિયાની નાણાંકીય ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ

વિધાનસભામાં વિરોધપક્ષ કોંગ્રેસના ધારાસભ્યે સરકારી નોકરી કરનારા દ્વારા મનરેગાના મસ્ટર ઉપર મજૂર તરીકે નામ નોંધાવી નાણાં લેતા હોવાનું તેમજ બાળ-મજૂરો ઉપર પ્રતિબંધનો કડક કાયદો અમલમાં હોવા છતાં મનરેગાના મસ્ટર ઉપર…

Breaking News
0

ગીરમાં એક પણ રોજડું આવશે તો ઉગ્ર આંદોલન કરવની કોંગી ધારાસભ્યની ચિમકી

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગૃહમાં નીલ ગાય (રોજડાં) મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર-ઉ.ગુજરાતના રોજડાં ગીર સુધી મૂકવામાં આવશે તો ઉગ્ર…

Breaking News
0

‘ખેડૂત વિરોધી કાળો કાયદો પાછો ખેંચો’ સહિતના સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસનો વિધાનસભા ગૃહમાંથી વોક આઉટ

વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષ કોંગ્રેસે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂતો અને તેમના મૃત્યુનો મુદ્દો ઉછાળ્યો હતો. જેમાં શહીદ દિનના શહીદો સહિત મૃત્યુ પામનારા રપ૦ જેટલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપવાનું કહેતા ભાજપ…

Breaking News
0

ખંભાળિયાની નયારા કંપનીમાંથી રૂપિયા ૩.૪૨ લાખના સલ્ફરને ચોરી કરીને લઈ જવાના પ્રયાસ સબબ કુલ બાર શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા-જામનગર હાઈવે ઉપર આવેલી આંતરરાષ્ટ્રીય સ્તરની નયારા એનર્જી કંપનીમાંથી રૂપિયા ૩.૪૨ લાખની કિંમતના સલ્ફરનો જથ્થો ત્રણ ટ્રક મારફતે ભરીને કંપનીની મંજૂરી વગર લઈ જવાના પ્રયાસ સબબ ટ્રકના ચાલક તથા અન્ય…

Breaking News
0

કોડીનારના છાછરના છેડતી અને દુષ્કર્મના આરોપીના બે દિવસના રીમાંડ મંજૂર કરાયા

ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામની બે સગીરાઓ સાથે છેડતી અને એક સગીરા ઉપર દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના બે દિવસના રીમાન્ડ સ્પે. (પોકસો) કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢમાં મધુરમ બાયપાસ નજીક એક સોસાયટીનાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. સંજયભાઈ મનુભાઈ અને સ્ટાફે ગઈકાલે મધુરમ બાયપાસ ગોપાલધામ સોસાયટી, તક્ષશીલા સ્કુલ પાસે રહેતા ગીતાબેન જયંતીભાઈ વાણવી (ઉ.વ.૬૩) પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતા હોવાની મળેલી…

Breaking News
0

કેશોદ નજીક ખડખડીયા પુલ ઉપરથી બાઈક નીચે ખાબકતા આધેડનું મૃત્યું

કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે રહેતા નામુભાઈ દાનાભાઈ કાનાણીનાં મોટાબાપાનો દિકરો કિશોરભાઈ જેસાભાઈ કાનાણી (ઉ.વ.૪પ) પોતાનું મોટર સાયકલ હોન્ડા સાઈન જીજે-૧૧-આરઆર-૧૦૭૦નું લઈ પીધેલી હાલતમાં મોટર સાયકલ લઈને જઈ રહેલ જે દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

1 681 682 683 684 685 1,350