ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના મુક્ત રાષ્ટ્ર કરવાના અભિગમને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારોમાં કોરોના રસીકરણની ચાલતી આ કામગીરી અંતર્ગત જૂનાગઢના વોર્ડ નંબર-૧૦માં જગન્નાથજી મંદિર ખાતે આગામી તારીખ ૨૭…
વિધાનસભામાં વિરોધપક્ષ કોંગ્રેસના ધારાસભ્યે સરકારી નોકરી કરનારા દ્વારા મનરેગાના મસ્ટર ઉપર મજૂર તરીકે નામ નોંધાવી નાણાં લેતા હોવાનું તેમજ બાળ-મજૂરો ઉપર પ્રતિબંધનો કડક કાયદો અમલમાં હોવા છતાં મનરેગાના મસ્ટર ઉપર…
ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગૃહમાં નીલ ગાય (રોજડાં) મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર-ઉ.ગુજરાતના રોજડાં ગીર સુધી મૂકવામાં આવશે તો ઉગ્ર…
ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામની બે સગીરાઓ સાથે છેડતી અને એક સગીરા ઉપર દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના બે દિવસના રીમાન્ડ સ્પે. (પોકસો) કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…