Author Abhijeet Upadhyay

Breaking News
0

ખેત જણસીની વિપુલ આવક અને માર્ચ એન્ડીંગને લઈ જૂનાગઢ યાર્ડમાં ૧ એપ્રિલ સુધી વેપાર-ધંધાની તમામ કામગીરી બંધ

જૂનાગઢના દોલતપરામાં આવેલ માર્કેટીંગ યાર્ડમાં ખેત જણસીની વિપુલ માત્રામાં આવક થઇ રહી છે. હાલ યાર્ડ હાઉસ ફૂલ બની જતા ટેકાના ભાવે થતી ખરીદીનું સ્થળ પણ બદલવાની ફરજ પડી છે. દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢમાં ઘરફોડ ચોરીનાં ગુનામાં પાંચ શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરના જાેષીપરા, ગાંધારી વાડી, સરદાર પટેલ સોસાયટીમાં રહેતા અને સરગવાડાના પાટિયા પાસે સાગર સેલ્સ એજન્સીના નામે પાન, બીડી, સિગારેટની હોલસેલ દુકાન ધરાવી, વેપાર કરતા ફરિયાદી શૈલેષભાઈ બાબુભાઈ ચોવટિયા જાતે…

Breaking News
0

જૂનાગઢમાં સીનીયર સીટીઝનોને વેકસીન અપાઈ

જૂનાગઢનાં વોર્ડ નં. ૧૧માં આવેલ જાગનાથ મંદિર ખાતે તમામ વડીલોને સન્માન સાથે વેકસીન આપવામાં આવેલ હતી. અ તકે શૈલેષભાઈ દવે, શશીકાંતભાઈ ભીમાણી, પલવીબેન ઠાકર, ભાવનાબેન હીરપરા, પ્રદિપભાઈ ખીમાણી, લલીતભાઈ સુવાગીયા,…

Breaking News
0

જીવલેણ બિમારીમાંથી ‘શ્વાન’ને મુક્ત કરી નવજીવન આપતા ડો. મિથુન ખટારીયા

જૂનાગઢનાં નવયુવાન અને પશુ ચિકિત્સા ક્ષેત્રે ખુબ જ મોટી સિધ્ધી મેળવનાર વેટરનરી ડો. મિથુન ખટારીયાએ ખુબ જ ટુંકા ગાળામાં ગંભીર અને જીવલેણ કહી શકાય તેવા કેસોનું સચોટ પરિક્ષણ અને ઉત્તમ…

Breaking News
0

આજથી હોળાષ્ટક બેસતા દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રૃંગાર-સંધ્યા આરતીમાં કાળીયા ઠાકોરને અબીલ ગુલાલના છાંટણા

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને દર્શનાર્થે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હજારો પદયાત્રીઓ પદયાત્રા કરી દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે. હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રા કરી કાળીયા ઠાકોરના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં…

Breaking News
0

કોરોનામાં કેરી ખાવી ફાયદાકારક છે : કેસર કેરીનું ટુંક સમયમાં જ બજારમાં આગમન

ફળોનો રાજા ગીરની કેસર કેરીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેની સામે એક્સપોર્ટનું પ્રમાણ પણ વધ્યું છે. હવે સ્વાદના શોખીનો માટે ટૂંક સમયમાં…

Breaking News
0

જૂનાગઢમાં આજે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

જૂનાગઢના તળાવ દરવાજા એટલે કે શહિદ પાર્ક ખાતે જૂનાગઢની વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ ભગતસિંહ, શહીદ શિવરામ હરિ રાજગુરૂ, શહીદ સુખદેવ થાપરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ નિમિત્તે જૂનાગઢના બટુકભાઈ મકવાણા, જીસાન…

Breaking News
0

૨૩ માર્ચ શહીદ દિવસ : આઝાદીના જાેશીલા વીરોને શત શત નમન

જ્યારે અંગ્રેજાેના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા હતા જેમણે અંગ્રેજાેની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ…

Breaking News
0

ધોરાજીમાં હસનૈન એકેડમી દ્વારા વાર્ષિક સન્માન સમારંભ યોજાયો

ધોરાજી શહેરમાં આવેલા જામિઆ ફતિમતુઝઝાહરાની શાખા હસનૈન એકેડમીનો પહેલો જલસો જે હઝરત અલ્લામા વ મૌલાના મુફ્તી મુબારક હુસૈન અઝહરીને મૌજૂદગીમાં યોજાયેલ હતો. જેમાં ૧૩ છોકરાઓને સૈયદ શકીલ બાપુ શિરાઝીએ ખત્મે…

Breaking News
0

સમગ્ર આરબ દેશનાં વિભાગીય પ્રમુખ તરીકે ભરતભાઈ રૂપારેલની નિમણુંક

વિશ્વ લોહાણા મહાપરિષદના સમગ્ર આરબ દેશના વિભાગીય પ્રમુખ તરીકે દુબઇ સ્થિત ભરતભાઇ રૂપારેલની નિમણુંક કરવામાં આવી છે. ભરતભાઇ રૂપારેલ દુબઇમાં રહેતા હોવા છતાં સૌરાષ્ટ્રમાં ખૂબજ સેવાકીય કર્યો કરેલ છે. જેમાં…

1 682 683 684 685 686 1,350