જૂનાગઢનાં જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાયે કોરોના વેકસીનનો બીજાે ડોઝ આજે લીધો હતો. આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રસી લેવાથી કોઈપણ આડરઅસર થતી નથી. લોકોએ કોઈપણ પ્રકારની અફવામાં દોરાયા વગર નિર્ભય…
રાજ્યમાં કોરોના કાળમાં શાળા કોલેજાે લાંબા સમય સુધી બંધ રહેતા માત્ર ઓનલાઈન શિક્ષણ અપાયું હતું. જાે કે કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર અને સેવાઓ ઠપ થઈ જતાં લોકોની આર્થિક સ્થિતિ…
વિકાસમાં અગ્રેસર હોવાના દાવા કરતી રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના વિકાસમાં જ અગ્રેસર હોય તેમ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંની કુલ ૧૦૭.ર૦ કરોડ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચરની જમીન સરકાર…
રાજ્યમાં મજૂર-શ્રમિકોના હિતની વાતો કરતી ભાજપ સરકારની વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે. રાજ્યમાં લાખો કૃષિ ક્ષેત્રના કામદારો મજૂરી કરીને પેટિયું રળે છે તેઓ માટે…
બજેટસત્રમાં સરકાર ત્રણ નવા સુધારા વિધેયક લાવશે રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને ઘણાં કાર્યકરો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમ છતાં ગુજરાત સરકાર…
કોરાનાની હાલની પરિસ્થીતીને ધ્યાનમાં રાખી અને સમાજનાં વિવિધ સંસ્થાઓનાં અગ્રણીઓ સાથે વાતચીત કરી જૂનાગઢ ખાતે યોજાનાર બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલન હાલ પુરતુ મોકુફ રાખેલ છે. કોરાના સંક્રમણનાં દિવસોને ધ્યાનમાં રાખી…
જૂનાગઢનાં સફાઈ કર્મચારીઓએ જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર પાઠવી ફીકસ અથવા રોજમદાર તરીકે કામ ઉપર લેવાની માંગણી કરી છે. અને આ માંગણી સ્વીકારવામાં નહી આવે તો ૧લી એપ્રીલથી સફાઈનું સંપૂર્ણ કામ…
માંગરોળમાં હાથ બનાવટની દેશી પિસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે માંગરોળ પોલીસે આદિત્યાણાના શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. વી.યુ.સોલંકી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પૂર્વ બાતમીને…
માંગરોળ બાગાયત વિભાગમાં હાઈબ્રીડ નાળિયેર તૈયાર કરવાની પ્રક્રિયા દરમ્યાન નાળિયેરી ઉપર ચઢી કામ કરતા કર્મચારીને એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાગાયત વિભાગમાં લખમણભાઈ હીરાભાઈ ચુડાસમા(ઉ.વ.૫૧, રહે.શેરીયાજ)…