જય અંબે હોસ્પિટલ દ્વારા ચલાલા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સદાનંદજી બાપુ અને ભાસ્કરાનંદજી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો લોકોએ ખૂબ મોટી સંખ્યામાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ધર્મપત્ની જશોદાબહેન પદયાત્રી સંઘ સાથે પહોંચ્યા યાત્રાધામ દ્વારકામાં પહોંચ્યા હતા. જયાં રાજાધીરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું તેમજ ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમજ…
જૂનાગઢ ફોટોગ્રાફર એન્ડ વિડીયોગ્રાફર એસો.ના ઉપક્રમે ઓપીક્સો અને મેક્સ મીડિયા આલ્બમ કંપનીનો સેમિનાર આયોજીત થયો હતો. ઘણી નવા જ પ્રકારની માહિતી સાથે જય લીલાવાળા તથા ભદ્રેશભાઈ દ્વારા ફોટોગ્રાફરોને હાલના ડિઝિટલ…
રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા મારૂ શહેર, સ્વચ્છ શહેર, કોરોના રસી બધાએ લેવી અને તંદુરસ્ત શહેરના સંદેશ સાથે સાયકલ રેલી આયોજન કરવામાં આવેલ હતું. કેશોદમાં ત્રીજી રોટરી સાયકલોથોન સ્પર્ધા યોજાઈ…
સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વ ચકલી દિવસની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે અર્જુનસિંહ રાણા બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ઉપકુલપતિ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, પૂર્વ…
જૂનાગઢનાં જૈન અગ્રણીઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જૂનાગઢનાં કેટલાક પ્રશ્નો રજુ કર્યા હતા. જૂનાગઢના જૈન અગ્રણી પ્રો. વી.એસ. દામાણીની આગેવાનીમાં જૂનાગઢના…
જૂનાગઢનાં ચિતાખાના ચોક ખાતે આવેલ કન્યાશાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા અને મેઘના સોસાયટી, ગિરિરાજ મેઈન રોડ, જૂનાગઢ શહેરમાં રહેતા, કોમલબેન જયેશકુમાર શુકલા તા.૨૦.૦૩.૨૦૨૧ના રોજ એક્ટિવા લઈને, જૂનાગઢ બસ સ્ટેન્ડ પાસે…
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલું હોય તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનનાં કાયદાનું ડ્રાફ્ટ નોટીફીકેશન ૨૫ ઓક્ટમ્બર ૨૦૧૬નાં વર્ષમાં જાહેર થયેલ હોય તેમને ચાર વર્ષ જેટલો સમય વિતી જવા…