Author Abhijeet Upadhyay

Breaking News
0

માંગરોળમાંથી પિસ્તોલ, કાર્ટીસ સાથે એક ઝડપાયો

માંગરોળનાં હેડ કોન્સ્ટેબલ એમ.આર.વાળા અને સ્ટાફે રામભાઈ જીવાભાઈ કેશવાલા (ઉ.વ. ર૮, રહે. આદિત્યાણાવાળા)ને દેશી હાથ બનાવટની પિસ્તોલ ૧, રૂા. રપ હજારની કિંમતની તથા જીવતા કાર્ટીસ -ર, મોબાઈલ ફોન ૧ વગેરે…

Breaking News
0

ઝેરી ટીકડા ખાઈ લેતાં મહિલાનું મૃત્યું

જૂનાનગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં વિજયઆનંદ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૯ માં રહેતાં સોનીબેન ચિરાગભાઈ લશ્કરી (જાતે રામાનંદી સાધુ, ઉ.વ. ર૮)નાં ભાઈ તેને આર્થિક મદદ કરતા હોય મૃતક સોનીબેનને પસંદ ન હોય અને…

Breaking News
0

રસોઈ બનાવતી વખતે દાઝી જતાં સારવાર દરમ્યાન વૃધ્ધાનું મૃત્યું

જૂનાગઢમાં નીલકમલ સોસાયટી પાસે રહેતા રીટાબેન જયોતિષભાઈ ઉનડકટ (ઉ.વ. ૬૧) રસોઈ બનાવતી વખતે ગાઉનમાં જાળ લાગતાં તેમને દાઝી જતાં સારવારમાં દાખલ કરેલ અને સારૂ થઈ જતાં સરકારી હોસ્પીટલમાંથી રજા અપાઈ…

Breaking News
0

માંગરોળ ખાતે જુગાર દરોડો, ૭ ઝડપાયા

માંગરોળ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ એમ.આર.વાળા અને સ્ટાફે ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા ૭ ને રૂા. ૧૪,૭ર૦ની રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ  જુગારધારા હેઠળ કાર્યવાહી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા, ૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતા અને ૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, માણાવદર-૧ સહિત કોરોનાના કુલ ૧૨…

Breaking News
0

નલ સે જલ યોજના ડીંડક, પ્રજાનાં ઘરસુધી પાણી પહોંચતું નથી : મંજુલાબેન

જૂનાગઢ મહાનગરપાલિકામાં ગઈકાલે જનરલ બોર્ડ અને બાદમાં બજેટ બોર્ડ મળ્યું હતું. જાેકે જનરલ બોર્ડમાં વોર્ડ નંબર ૪નાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ હંગામો કર્યો હતો. નલ સે જલ યોજનાની મુદ્દત…

Breaking News
0

આજે વર્લ્ડ સ્પેરો ડે : ઘરમાં આવતા પ્રિય ચંચળ પક્ષી ચકલીને શોધે છે સૌની આંખો

રાષ્ટ્રીય પક્ષી ભલે સુંદર અને નયનરમ્ય મોર છે પરંતુ ઘરના આંગણે ચકલીની ચીં… ચીં…. સૌના મન મોહી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દેતી ચકલી શહેરી વિસ્તારોમાં તો સાવ…

Breaking News
0

ઉનાનાં પસવાળા ગામે બે સિંહબાળનાં મૃતદેહ મળી આવ્યા, ચકચાર

ઊનાનાં પસવાળા ગામની માલણ નદીના કિનારા પાસે રેવન્યુ વિસ્તારની જગ્યામાં બે સિંહ બાળનાં મૃતદેહ મળી આવ્યા હતા. મૃત સિંહ બાળનાં અવશેષો સામે આવતા સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરાતા…

Breaking News
0

નિવૃત્ત પોલીસ ઓફિસર જે.એસ. ખેરનું દુઃખદ અવસાન

નિવૃત્ત પોલીસ ઓફીસર જે.એસ. ખેરનું કોરોનાની બિમારીનાં કારણે દુઃખદ અવસાન થતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે નિવૃત્ત એસીપી ટી.આર. પરમાર અને પોલીસ કર્મચારીઓએ જે.એસ. ખેરનાં દુઃખદ…

Breaking News
0

સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચાનું ઋણ ઉતારવાનો અવસર મળ્યો છે : મેયર ધીરૂભાઈ ગોહેલ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક ગઈકાલે મળી હતી. આ બેઠકમાં વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતા જેમાં સ્વાતંત્ર્ય સેનાની અને જૂનાગઢ આરઝી હકુમતનાં લડવૈયા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ…

1 687 688 689 690 691 1,350