વધતાં જતાં કોરોનાનાં કેસોનાં કારણે ભાજપ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાયા છે ત્યારે ૮ મહાનગરોમાં શાળા-કોલેજાે બંધ કર્યા છે ત્યારે માણાવદર તાલુકા કક્ષાનાં વાલીઓમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે શું…
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યમંત્રી…
જાે તમારી પાસે ૧૫ વર્ષ જૂની કાર અથવા અન્ય કોઈ વાહન છે, તો તમારે ઓક્ટોબરથી આવા વાહનોની આરસી રિન્યૂ કરાવવા માટે મોટી રકમ ચૂકવવી પડશે. આ વધારાને લઈને માર્ગ અને…
કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આંદોલન વધુ તીવ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતો ૨૬ માર્ચે ભારત બંધ કરશે. દરમ્યાન, ખેડૂતો કૃષિ કાયદાને આગ ચંપી પણ કરશે. ખેડૂત નેતાઓએ…
થોડા સમય પહેલાં જ ગુજરાતમાં કોરોનાના ઘણા ઓછા કેસો આવી રહ્યા હતા. લોકડાઉન હળવા કરવાના મહિનાઓ બાદ સામાન્ય જનજીવન શરૂ થતાં ફરીવાર નવા કેસો બહાર આવવા લાગ્યા. સ્થાનિક નગર નિગમની…
ખંભાળિયા નગરપાલિકાનું તંત્ર ગેરવહીવટ તથા ભ્રષ્ટાચારના મુદ્દે અગાઉ અવારનવાર વિવાદ સાથે ચર્ચામાં બની રહ્યું હતું. પાલિકામાં લોકોના ટલ્લે ચડતા કામો તથા વિકાસ કાર્યોમાં નિરસતા તેમજ કર્મચારીઓમાં નિષ્ઠાના અભાવ નગરજનોની ઊડીને…
માંગરોનાં કેશોદ બાયપાસ ચોકડી વિવેકાનંદ ગેઈટ પાસે આવેલા શ્રી સાંઈધામ આશ્રમ ખાતે દ્વિ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા ધર્મોત્સવ યોજાયો હતો. પૂજય ભરતબાપુ સાંઈરામ દ્વારા સંચાલિત આશ્રમમાં શીરડી જેવી જ સાંઈબાબાની સુંદર…
માંગરોળ નજીક જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે સસલાનો શિકાર કરવાના આશયથી ઘુસેલા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. જ્યારે એક નાસી છૂટ્યો હતો. વનતંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાય છે. નજીકના…
વંથલીના ઓઝત વિયર ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં ગુમ થયેલ યુવાનની લાશ મળી આવતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળીતી વિગતો મુજબ મૃતક યુવાને કોડીનારમાં કરેલ…
જૂનાગઢ એલસીબીએ વંથલીના કણજાધાર પાસે બંધ દુકાનમાંથી રેડ કરીને વિદેશી દારૂ, બિયરની પ૬ પેટી સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. દારૂ મંગાવનાર સહિત પાંચ શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી…