જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૧ અને ૧૭/૦૩/૨૦૨૧ ના રોજ એમ બે દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વેબીનારનો હેતુ કૃષિ ક્ષેત્રે જુદા જુદા પાકમાંથી મળતા બાયોમાસ/કચરામાંથી ઉર્જા…
ગુજરાતમાં પોલીસ દ્વારા નાગરિકોને તો ઠીક પ્રજાના પ્રતિનિધિઓને પણ અંગ્રેજાેની જાેહુકમી નીતિ પ્રમાણે ડરાવી- ધમકાવીને તેમનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. ગુજરાત શું ૧૦૦ ટકા ગુનામુક્ત કે ગુનેગારો મુક્ત…
રાજ્ય સરકારના દરેક ક્ષેત્રે વિકાસમાં અગ્રેસરના દાવાની પોલ ખોલતી હકીકત જ નહીં પરંતુ રાજ્યની સ્થિતિનું ખરૂ ચિત્ર એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ઉત્સવો-તાયફાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરતી સરકાર પાસે…
ગ્રામ્યમાં છેવાડાનાં વિસ્તારો સુધી ઇન્ટેરનેટ પહોંચાડવા સરકાર દ્વારા એજન્સી મારફત કામગીરી કરવામાં આવેલ છે. જે નિયમોને નેવે મુકીને થતુ હોવાથી વેરાવળના સામાજીક આગેવા દ્વારા કરાયેલ પી.આઇ.એલ.ના પગલે ગુજરાત હાઇકોર્ટે સરકારના…
કેન્દ્રનાં આઇટી મંત્રાલયે જણાવ્યું છે કે, સરકારે ટિ્વટર જેવા કોઈ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના કર્મચારીઓને ક્યારેય જેલની સજાની ધમકી આપી નથી. ફેસબુક, વ્હોટ્સએપ અને ટિ્વટર કર્મચારીઓને જેલની સજાની ધમકી આપવામાં આવી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૪ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૪,…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો શાંતિપૂર્ણ રીતે વિનાવિધ્ને અને સુખરૂપ રીતે સંપન્ન થયો છે. ત્યારે ભવનાથ શિવરાત્રીના આ મેળાને સુખરૂપ બનાવવા…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રી મેળાને લઇને ગિરનાર રોપ-વે ૬ દિવસ માટે બંધ કરાયો હતો. પરંતુ હવે શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. ત્યારે ગઈકાલે તા.૧૨ માર્ચથી…