જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ,…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગત રવિવારે ભવનાથ મહાદેવને ધ્વજરાહોણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોનાનાં સંકટકાળમાં આ વખતનો મેળો ફકતને ફકત સંતોનો મેળો જ બની રહયો…
જૂનાગઢ નજીક આવેલ આ ભવનાથનું ભવ્ય પ્રવેશદ્વાર છે કુદરતી રળીયામણું, સંતોનાં દર્શન, ધાર્મિક જગ્યાએ અને ઉંચો ગઢ ગિરનાર એક પવિત્ર વાતાવરણ ઉભુ કરે છે. વર્ષનાં દરેક દિવસ અહીં માનવ મહેરામણ…
જૂનાગઢ મનપાનું આજે અંદાજપત્રીય બજેટ રજુ થવાનું છે. આ બજેટમાં લોકોને રાહતરૂપ અનેક પગલા ભરવામાં આવશે તેમજ વિકાસલક્ષીબજેટ રજુ થાય તેવી શકયતા છે. જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીમાં શાસનકાળમાં અને…
આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (હ્લમ્ેં)નાં આદેશ મુજબ જૂનાગઢ યુનીટનાં બેંક કર્મચારીઓ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. આ ધરણાનો મુખ્ય ઉદેશ સરકાર દ્વારા બજેટના સમયે નાણામંત્રી દ્વારા…
સજાના હુકમથી બચવાવાળા વિરૂધ્ધ કાનુનનાં લાંબા હાથ હોવાની પ્રતિતી કરાવતા કોર્ટનાં ચુકાદાઓ જાેવા મળે છે. ત્યારે જૂનાગઢ તેમજ આસપાસનાં વિસ્તારમાં રસપ્રદ બનેલ કિસ્સા વાળા કેસની હક્કિત એવી છે કે, જૂનાગઢનાં…
વિશ્વ મહિલા દિવસ નિમિતે અમદાવાદ શહેરની માફક જૂનાગઢ શહેરમાં પણ દરેક ટ્રાફિક પોઈન્ટ ઉપર મહિલા પોલીસે ટ્રાફિક નિયમન કરીને અનોખો અનુભવ મેળવ્યો હતો. વાહન ચેકિંગ, ટ્રાફિકના નિયમનનું પાલન કરાવતી ૧૫૦…
જેમ મા દુર્ગા આસુરી શકિતનો નાશ કરે છે તેજ પ્રકારે એક મહિલા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને ખોટી શકિતઓને નાથવા માટે સક્ષમ છે. નારી શકિત સ્વરૂપા છે. એક રીતે…