વેરાવળમાં મોટી શાકમાર્કેટમાં આવેલ જલારામ મંદિરે ગઈકાલે પોચી પૂનમને લઇ પૂ. જલારામ બાપાને જુદી-જુદી વેરાયટીના રોટલાઓનો મનોરથ કરવામાં આવેલ હતો. મનોરથમાં પૂ. જલારામ બાપાને ૨૫ પ્રકારની જુદી-જુદી વેરાયટીના કુલ ૨૫૧…
વેરાવળમાંથી ગૌવંશ કતલ અને દારૂ જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જુદી-જુદી જેલોમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના લીધે અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં…
જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે જેમાં હેમતબેન મગનભાઈ વઘાસીયા (ઉ.વ. રર, રહે. લેરીયા, તા. વિસાવદર)એ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લેતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું…
એસ.ટી. બસમાં ફરજ બજાવતા કન્ડકટરની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભાલકા ખાતે રાધાકૃષ્ણ મંદિર હરભોલે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૦,…