માંગરોળમાં ફિશીંગ બોટનાં માલીક સાથે રૂા.પ લાખની છેતરીપીંડી કરનાર ત્રણ શખ્સો સામે પોલીસે ફરીયાદ નોંધી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ બંદર પંજાબ વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ લક્ષ્મીદાસ કાણકીયાને આરોપી…
મેંદરડાના ખડપીપળી ગામ પાસે બે વાહન વચ્ચે અકસ્માત થતા પિતા-પુત્રને ઈજા પહોંચી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં રાયજીબાગમાં રહેતા મનિષભાઈ પ્રવિણચંદ્ર આચાર્ય અને તેમનો પુત્ર ફોરવ્હીલ ગાડી નં.જીજે-૦૪-બીઆર-૬૮૪૬ને લઈ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ,…
જૂનાગઢ સહિત ગુજરાતભરમાં અને દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ મોટુ યોગદાન આપનારા અને કડવા પાટીદાર સમાજનાં મુંઠી ઉચેરા માનવી એવા મો.લા.પટેલ આપણી વચ્ચે નથી રહયા. તેઓનું દુઃખદ નિધન થયું છે. આ…
• મોહનભાઇ પટેલ – એક સેવાકિય ભેખધારી. • જન્મ તારીખ ૨૦-૧૨-૧૯૩૧ના રોજ કોલકી (ઉપલેટા તાલુકાના ) ખાતે જન્મેલા આજે ૫-૩-૨૧ ના રોજ વિદાય લીધી. • ૭૦ વર્ષથી જૂનાગઢમાં સ્થાયી થઇ…
જૂનાગઢ ખાતે પ્રતિવર્ષ યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે કોરોનાના સંક્રમણકાળને લઈને મુલત્વી રાખવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. અને સરકારનાં આ નિર્ણય અને સરકારશ્રીની સુચના મુજબ આ વર્ષે…
જૂનાગઢમાં આજથી તા. ૧૧-૩-ર૧ સુધી રોપ-વે સેવા બંધ રહેશે ઃ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આગામી મહશિવરાત્રી પર્વને લઈ…
ગુજરાત રાજયમાં ખાદ્યતેલના ભડકે બળતા ભાવોનો મુદ્દો ગઈકાલે વિધાનસભાના બજેટસત્રમાં ગૃહમાં ચમકયો હતો . વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર એક તરફ મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવાની વાતો કરે છે. તો…