Author Abhijeet Upadhyay

Breaking News
0

વેરાવળમાં જલારામ મંદિરે ૨૫ પ્રકારના ૨૫૧ રોટલાનો મનોરથ યોજાયો

વેરાવળમાં મોટી શાકમાર્કેટમાં આવેલ જલારામ મંદિરે ગઈકાલે પોચી પૂનમને લઇ પૂ. જલારામ બાપાને જુદી-જુદી વેરાયટીના રોટલાઓનો મનોરથ કરવામાં આવેલ હતો. મનોરથમાં પૂ. જલારામ બાપાને ૨૫ પ્રકારની જુદી-જુદી વેરાયટીના કુલ ૨૫૧…

Breaking News
0

વેરાવળમાં અસામાજીક પ્રવત્તિ આચરતા ત્રણ શખ્સોને પાસામાં ધકેલતી પોલીસ

વેરાવળમાંથી ગૌવંશ કતલ અને દારૂ જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જુદી-જુદી જેલોમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના લીધે અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં…

Breaking News
0

એચડીએફસી બેંક બિઝનેસ કોરસ્પોન્ડેન્ટ્‌સ માટે ઈએમઆઈ કલેકશન સર્વિસ લોન્ચ કરવા સીએસસી સાથે સહભાગીદારી કરી

એચડીએફસી બેંક તથા ઈલેકટ્રોનીકસ અને આઈટી બાબતોના કેન્દ્રીય મંત્રાલય (Meity) હેઠળના સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (CSC SPV) સીએસસી ઈ-ગવર્નેન્સ સર્વિસીઝ ઈન્ડિયા લી.એ સંયુકતપણે સીએસસી એચડીએફસી બેંકના સમગ્ર દેશના બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ્‌સ માટે…

Breaking News
0

જૂનાગઢનાં બલીયાવાડ ગામેથી રૂા. ર.૬૯ લાખનાં મુદામાલ સાથે ૭ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. કે.ડી. રાઠોડ અને સ્ટાફે બલીયાવાડ ગામે જુગાર અંગે રેડ પાડતાં દીલીપભાઈ વાંક, ઓસમાણભાઈ કોરેજા, વિરજીભાઈ મકવાણા, આમદભાઈ હાલેપોત્રા, અશોકભાઈ ઘેટીયા, ગોરધનભાઈ ડઢાણીયા, અને જીણાભાઈ ઉર્ફે…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે જેમાં હેમતબેન મગનભાઈ વઘાસીયા (ઉ.વ. રર, રહે. લેરીયા, તા. વિસાવદર)એ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લેતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું…

Breaking News
0

જૂનાગઢમાં ફોરેસ્ટ વિભાગનાં બીટ ગાર્ડની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢમાં ગઈકાલે બિલખા રોડ ઉપર કેન્દ્રીય વિદ્યાલય જવાનાં રસ્તા ઉપર બનેલા એક બનાવ અંગે વિજયભાઈ ધીરૂભાઈ ઉ.વ.ર૩ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (બીટ ગાર્ડ) રહે. ફોરેસ્ટ કોલોની કવાર્ટર સરદાબાગ વાળાએ કુમાર ઉર્ફે ઘુઘો…

Breaking News
0

કેશોદનાં અજાબ નજીક ઈકો કારે મોટર સાયકલને હડફેટે લેતા એકનું મૃત્યું

કેશોદ તાલુકાનાં શેરગઢ ગામનાં ભુદરદાસ માધવદાસ મેસવાણીયા ઉ.વ.૬રએ અજાણ્યા ઈકો કાર ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપી ઈકો કારનાં ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અને ફરીયાદીનાં દિકરાનું મોટર…

Breaking News
0

જામનગર – સોમનાથ રૂટની બસનાં કન્ડકટરની ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ

એસ.ટી. બસમાં ફરજ બજાવતા કન્ડકટરની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભાલકા ખાતે રાધાકૃષ્ણ મંદિર હરભોલે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮ કેસ નોંધાયા, ૮ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં પ્રાગ્ટય દિનની ભાવભેર ઉજવણી

ગિરનાર પર્વતના પાંચ હજાર પગથિયે બિરાજમાન અંબાજી માતાજીના મંદિરે તા. આજે ૨૮ને ગુરૂવારે પ્રાગટ્ય મહોત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી છે. બાવન (૫૨) શક્તિપિઠો પૈકીની માતાજીની ઉદ્‌યનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાના…

1 714 715 716 717 718 1,277