Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં બ્રેઈલ લીપિનાં સર્જક લુઈ બ્રેઈલના જન્મદિનની ઉજવણી

સમગ્ર શિક્ષા જૂનાગઢનાં આઈઇડી વિભાગ દ્વારા બ્રેઈલ લીપીના સર્જક લુઈ બ્રેઈલનાં જન્મ દિવસની ઉજવણી ઓન લાઇન વચ્ર્યુઅલ ક્લાસ રૂમના માધ્યમથી કરવામાં આવી હતી. ૪ જાન્યુઆરી, ૧૮૦૯ માં જન્મેલા લુઈ બ્રેઈલએ…

Breaking News
0

જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લુઇ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી કરાઈ

જૂનાગઢમાં આજે અંધકન્યા છાત્રાલય દ્વારા લુઇ બ્રેઇલનાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અંધકન્યા છાત્રાલય દ્વારા યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા, લુઇ બ્રેઇલ, વંદના બ્રેઇલ લેખન સ્પર્ધા અને બ્રેઇલ વાંચન…

Breaking News
0

જૂનાગઢ યાર્ડ દ્વારા ખેડૂતોને ઓળખકાર્ડનું વિતરણ કરાશે

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કિરીટભાઈ પટેલે માર્કેટીંગ યાર્ડનું સુકાન સંભાળતાની સાથે જ ખેડૂતોનાં વિકાસઅર્થે અને ખેડૂતલક્ષી કામગીરી શરૂ કરી દીધેલ છે. શાકભાજી, ફળફળાદી સબ યાર્ડમાં પોતાની જણસી વેંચવા માટે આવતા…

Breaking News
0

માણાવદર તાલુકાના નાકરા ગામના યુવાનોએ બે હજાર વૃક્ષોનું વાવેતર કર્યું

માણાવદર તાલુકાના નાકરા ગામના યુવાનોએ રૂા.૧.૨૫ લાખ જેટલો ખર્ચ કરી બે હજાર જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું છે. ગામને હરિયાળુ બનાવવુું પાંચ હજાર વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા સંકલ્પ કર્યો…

Breaking News
0

બાદલપરા મુકામે કોરોના વોરીયર્સનું સન્માન કરાયું

વેરાવળના બાદલપરા ખાતે શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર તથા સ્વ.રાહુલભાઈ રામભાઈ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના કોરોના કર્મયોગી આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો હતનો. ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશના…

Breaking News
0

જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા ૪૦૦ ધાબળાનું વિતરણ કરાયું

જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ યુવક મંડળના મોભી અને કેળવણીકાર અશોકભાઈ પંડયા, કૈલાસબેન પંડયા અને ડો. રાહુલ પંડયાના સૌજન્યથી કડકડતી ઠંડીમાં ગરીબોની મદદે…

Breaking News
0

માંગરોળનાં શાપુર ગામે ભારતીય ફૌજમાંથી રિટાયર્ડ સૈનિકનું ભવ્ય સ્વાગત કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળના શાપુર ગામના વતની આર્મી જવાન રમેશભાઈ પાંચાભાઈ ચાવડા છેલ્લા ૧૯ વર્ષથી આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લે ફરીદકોટ ફરજ બજાવી રહ્યા હતા. ૧૯ વર્ષથી દેશની…

Breaking News
0

ઉના : ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા ઉનાનાં લામધારનાં પાટિયા પાસે બાયપાસ રોડ નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેેચમાં ઉનાની જય માતાજી ટીમનો વિજય થયો હતો. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે શફીભાઈ સોરઠીયાની નિમણૂંક

જૂનાગઢ શહેરનાં સેવાભાવી અગ્રણી શફીભાઈ સોરઠીયાની જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાની સૂચના મુજબ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ…

Breaking News
0

કોરોના કેસોમાં ઘટાડો છતાં ૨૪ કલાકમાં ૧૬,૩૭૫ લોકો સંક્રમિતઃ ૨૦૧ દર્દીના મોત

દેશમાં ભલે કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ધીમી થઈ હોય પરંતુ રોજેરોજ તેના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૨૦૦થી વધુ નોંધાઈ રહી છે. તેથી જ હવે દેશમાં કુલ મૃત્યુઆંક એકાદ દિવસમાં…

1 752 753 754 755 756 1,274