શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધી સર્મપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા રૂપિયા એક લાખનું સમર્પણ દાન કરવામાં આવ્યું હતું, સર્મપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અર્પણ કર્યો હતો.…
ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મોરબી પાસેના ટંકારા ગામે થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી ઉપર આવ્યા હતા. પરમહંસ…
ગુજરાતમાં આગામી ર૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો નહી પરંતુ શપથ પત્ર જાહેર કર્યું હતું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે કોંગ્રેસ…
સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો-યજ્ઞિયજીવન પરંપરાને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી ઉપર જન સમાજને ઉપયોગી…
સમગ્ર ગુજરાતમાં ચાલતા બાંધકામને લગતા કોન્ટ્રાકટરો દ્વારા તા.૧રમીએ એક દિવસની હડતાલનો નિર્ણય લીધો છે. અને જેના પગલે આજે હડતાળ જારી કરવામાં આવી છે. તાજેતરમાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલ સહિતના મટીરીયલ્સ…
જૂનાગઢ શહેરમાં આગામી તા.૭ મી માર્ચનાં રોજ વિશાળ બ્રહ્મ સંમેલન યોજાઈ રહયું છે. ત્યારે તા.પ મી માર્ચનાં રોજ બ્રહ્મયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહયું છે. પગપાળા સ્કુટર અને બગીઓ દ્વારા…
જૂનાગઢનાં સામાજીક અગ્રણી અને અમૃતભાઈ દેસાઈએ વડાપ્રધાન તથા કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર પાઠવી અને રજુઆત કરતા જણાવેલ છે કે સોમનાથ અને ગિરનારના ટુરીઝમ ડેવલોપમેન્ટને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા વધુ…