તાજેતરમાં ચાલતી કોરોનાની મહામારીમાં જનજીવન ધીમે-ધીમે પૂર્વવત થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાપકપણે રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ રજાના દિવસોમાં જૂનાગઢ શહેર અને નજીકનાં જાહેર સ્થળો…
કેશોદમાં જૂનાગઢ રોડ ઉપર અક્ષરવાટીકા-ર ખાતે રહેતા પુજાબેન પથીકભાઈ મકવાણાએ તેના પતિ પથીકભાઈ જેન્તીભાઈ મકવાણા, રમાબેન જેન્તીભાઈ મકવાણા અને સુધાબેન અમીતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦,…
જૂનાગઢ અને સોરઠ પંથકની આ પવિત્ર ભૂમિનું તેજ કંઈક અનોખું છે. આ ભૂમિમાં વસવાટ કરતાં માનવીઓ કંઈક નોખી માટીનાં ઘડાયેલા છે. અતિથીનો આદર સત્કાર, સ્નેહની સરવાણી અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર…
જૂનાગઢ શહેરમાં તો હવે સિંહનાં દર્શન કરવા એ રોજીંદી ઘટના હોય તેવા રોજે રોજ દ્રશ્યો સામે આવી રહયા છે. જાેષીપરાના સરદારપરા વિસ્તારમાં સિંહે દર્શન દીધાનાં બનાવ બાદ રેલવે સ્ટેશન રોડ…
કોરોના મહામારીનો કહેર ઘટી રહયો છે તેવા સમયે વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં ૩ પ્રાધ્યાપકો અને એક એકાઉટન્ટ સહિત ચાર લોકો કોરોના પોઝીટીવ આવતા ચકચાર પ્રસરી છે. ચારેયની તબીયત સ્થિર…
રાજ્યમાં વાતાવરણના પલટા વચ્ચે લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં જાેરદાર ઘટાડો થયો છે. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે…