રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એસીપી સરવૈયાને એક અરજી મળી જેમાં આરોપ હતો કે રાજકોટમાં રહેતા એક સોનીએ લોકો સાથે છેતરપીંડી કરી છે. એસીપી સરવૈયા દ્વારા આ અરજી તપાસ એસઓજીમાં ફરજ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજાય છે અને સંતો – મહંતોના દર્શન તેમજ ધર્મસ્થાનોમાં, ઉતારા મંડળોમાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાય છે. આ…
ભારતીય જનસંઘની બૌદ્ધિક મૂડી સમાન, અજાતશત્રુ નેતા પંડિત દીનદયાળનો જન્મ ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાં થયો હતો. તેઓ જન્મેલા ધનતેરસના દિવસે, પણ ઉપાસક બન્યા સરસ્વતીના. મા લક્ષ્મીને આદરપૂર્વક નમન કરીને મા…
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવામાં વિસાવદર તાલુકાના વેકરીયા ગામના જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મંત્રી અને આહિર સમાજના અગ્રણી હરેશભાઈ બલદાણીયાએ જિલ્લા કોંગ્રેસની આંતરિક ખેંચતાણ અને નબળી…
કલા કોઈની મોહતાજ નથી હોતી, ગીર પંથકમાં આવેલ એક ગામમાં સીદી સમાજની કલા જેમાં ધમાલ નૃત્ય એક ગીર પંથકની ઓળખ છે અને સાથે આગવી છટામાં ગુજરાતી ગીત અને દેશી ઢોલના…