ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે વિજયભાઈ ધીરૂભાઈ પોંકીયા (ઉ.વ.૩પ) એ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદી છોડવડી ગામના રસીકભાઈ સખીયાની જમીન સાંખે વાવવા રાખતો…
જૂનાગઢ પંચેશ્વર વિસ્તારમાં રહેતા અરજણભાઈ રૂડાભાઈ રાડા જાતે રબારી (ઉવ.પપ) ને સબ ડિવીઝન મેજીસ્ટ્રેટનાં હુકમના આધારે જૂનાગઢ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી દોઢ વર્ષ માટે હદપાર કરેલ હોય પરંતુ આ…
પોરબંદર જીલ્લાનાં ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા રામાભાઈ લક્ષમણભાઈ ઓડેદરા (ઉ.વ.૩ર)એ ટ્રક નં.જીજે-૧-યુયુ- પ૪૩૯નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી અને મોટર…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ શહેર એટલું બધુ ગમતીલુ શહેર બની ગયું છે કે દુર દુરથી પ્રવાસી જતા સહેલગાહે આવે છે અને ખુશખુશાલ બની ફરી આ શહેરમાં આવવાનું વાયદો કરી જાય છે. મીઠી મધુરી…
જૂનાગઢપાલિકાની વોર્ડ નંબર ૬ અને ૧પની પેટાચૂંટણી માટે કુલ ૧૧માંથી બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે બે બેઠકો ઉપર ૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મનપાની બે બેઠકો પૈકી વોર્ડ…
વિસાવદર વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ મેપાભાઈ ભાલાળાના ધર્મપત્નિ શાંતાબેન કનુભાઈ ભાલાળાનું તા.૯નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…
આગામી દિવસોમાં મરીન ક્ષેત્રમાં ગુજરાતીઓને વધુ રોજગારી પ્રાપ્ત થાય એ હેતુથી જૂનાગઢના માણાવદરમાં એસ.પી.મરીન એકેડેમી શરૂ કરવામાં આવી છે. આ એકેડેમી ખાતે વી.આર.મરીન કંપનીએ વિદ્યાર્થીઓ માટે એક દિવસના રોજગાર સેમિનારનું…