ગુજરાતના પ્રાચીન ભકતકવિ દયારામનો જન્મ નર્મદા તટે ચણોદ ગામે થયો હતો. યુવાન દયારામને કેશવદાસનો અને પછી ઇચ્છારામ ભટ્ટજીનો સમાગમ થાય છે અને જુવાનીના તોફાનોમાં ફંગોળાતી તેમની જીવનનોૈકા નર્મદાના વહેણમાં ભક્તિભરી…
મહેર શકિત સેના દ્વારા પોરબંદર જિલ્લા સહિત મહેર જ્ઞાતિ સમાજ તેમજ જ્ઞાતિ સમાજને પણ આકસ્મિક દવાખાને જવાની નોબત આવે ત્યારે આરોગ્યની સેવા તુરંત જ મળી રહે તેવા શુભ આશયથી દાતાઓના…
કેશોદ શહેરમાં વર્ષોથી વ્યાજના વિષચક્રમાં અનેક પરિવારો બરબાદ થયા છે અનેક વખત ફરીયાદો થઈ છે છતાં વ્યાજખોરો બેફામ ફુલી ફાલી રહયા છે ત્યારે તાજેતરમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલાં વેપારીને આખા…
કોરોના મહામારી અને ત્યારબાદ લોકડાઉને દેશના સૌથી મોટા મેન-મેડ ફેબ્રિક હબના કાપડના વેપારીઓેના ઘૂંટણ ટેકવી દીધા છે. દિવાળી સેલ્સ અને લગ્નની સીઝન પણ કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. પરંતુ…
ધી ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર મીડિયેટની યોજાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામોમાં અમદાવાદના ૬ વિદ્યાર્થીઓ ઝળકી ઉઠયા છે. જેમાં શ્રેયા…
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે રાજકીય પાર્ટીઓએ નવા કૃષિ કાયદાઓ વિષે યુટર્ન લીધો હતો તેમણે ગર્વ કરવો જાેઈએ કે, ભાજપની આગેવાનીવાળી સરકારે તેમણે નકારેલા કાયદાઓને લાગું કર્યા. પીએમ મોદીએ પૂર્વ…
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમા પર પહોંચી ગયું છે. પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, કોંગ્રેસના ૧૨ જેટલા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે. ત્યારે…
આવતીકાલ તા. ૧૦-ર-ર૧નાં રોજ છ ગ્રહોની યુતી થશે જેમાં સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરૂ, શુક્ર, શની આ છ ગ્રહોની યુતિ થશે. આથી ખાસ કરી બે દિવસ સુધી સાવચેત રહેવુ જરૂરી છે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ બે કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-બે, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…
ગુજરાત રાજયનાં મહત્વનાં જીલ્લો એવા જૂનાગઢ સોરઠી શહેરનું આગવું અને અનેરૂ મહત્વ છે. જયારે – જયારે કોઈપણ નવા કાર્યની શરૂઆત થાય અને સામાજીક સેવાકીય રચનાત્મક પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર બનાવવાનું હોય ત્યારે…