Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ : ગુરૂદત્તાત્રેયના મહંતનું કોરોનાથી નિધન, રાણપુરમાં સમાધિ અપાશે

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલા ગુરૂદત્તાત્રેય શિખર અને કમંડલ કુંડ જે ભેંસાણની ગાદી હેઠળ છે એ ભેંસાણ તાલુકાના રાણેશ્વર મહાદેવ મઠના મહંત સ્વામી મુક્તાનંદગીરી ગુરૂ મહેશગીરીજી રાજકોટ ખાતે કોરોનાની સારવાર…

Breaking News
0

કોવિડ-૧૯ના પગલે શાળાઓ બંધ થવાથી ભારતને ૪૦૦ અબજ ડોલર કરતાં વધુ નુકસાન ભોગવવું પડશે : વર્લ્ડ બેંક

વર્લ્ડ બેંકના એક અહેવાલ મુજબ કોવિડ-૧૯ મહામારીના કારણે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેતા ભારતને ૪૦૦ અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં…

Breaking News
0

આતંકી ખતરાની દહેશતને લઈ વ્યવસાયીક સ્થાનો ઉપર સિક્યુરિટી ગાર્ડ રાખવા અને CCTV લગાડવા તાકીદ

આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો અનુસંધાને તેમજ તાજેતરમાં ગુપ્તચર એજન્સી દ્વારા અન્ય રાજ્ય સહીત ગુજરાતમાં આતંકી ખતરાની શકયતા વ્યક્ત કરેલ હોય તેમજ શહેરમાં લૂંટ, ઘાડ, જેવા ગુન્હાઓ બનતા હોય છે.…

Breaking News
0

કોરોનાકાળમાં અલગ અલગ પ્રકારે જામીન મુક્ત થયેલા ૧૦૩૫ કેદીઓ પરત નહિ ફરતા તંત્રમાં દોડધામ

કોરોના મહામારીની વચ્ચે રાજ્યની જેલમાંથી અલગ અલગ પ્રકારના જામીન મેળવીને મુક્ત થયાં હતાં. હવે આમાંથી ૧૦૩૫ એવા કેદી છે જે જેલમાં પરત ફર્યા નથી અને તેને ફરીથી જેલમાં લાવવા માટે…

Breaking News
0

સ્વરાજય સંસ્થાની ચૂંટણી મુલત્વી રાખવાના આયોગના જાહેરનામા સામે MLAની રજૂઆતનો ઉલ્લેખ

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવાની જે જાહેરાત કરવામાં આવી છે. તે સંદર્ભે બહાર પાડેલા જાહેરનામામાં પેરા ર૧.૧માં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત હાઈકોર્ટમાં જે રીટ પીટિશન દાખલ…

Breaking News
0

વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે ૮ પૈકી પ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે અને ભાજપે ૭ બેઠકો પર તો ગઈકાલે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. જયારે આજે કોંગ્રેસે કરજણ, ગઢડા,…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં સીદી આદિવાસી લોકોને સહાય આપવા માંગણી

ગીર સોમનાથ જીલ્લાના સીદી આદિવાસી લોકો ધમાલ નૃત્ય સાથે સંકળાયેલ હોય તેમને સરકાર તરફથી સહાય આપવા જીલ્લા આદિવાસી વિકાસ પરિષદ દ્વારા રજુઆત કરેલ છે. ગીર સોમનાથ જીલ્લા આદિવાસી વિકાસ પરિષદના…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં સીદી આદિવાસી લોકોને સહાય આપવા માંગણી

ગીર સોમનાથ જીલ્લાના સીદી આદિવાસી લોકો ધમાલ નૃત્ય સાથે સંકળાયેલ હોય તેમને સરકાર તરફથી સહાય આપવા જીલ્લા આદિવાસી વિકાસ પરિષદ દ્વારા રજુઆત કરેલ છે. ગીર સોમનાથ જીલ્લા આદિવાસી વિકાસ પરિષદના…

Breaking News
0

વડોદરા(ઝાલા)ના કિનારે ખારાને મીઠુ પાણી બનાવવા ડી-સેલીનેશન પ્લાન્ટને અન્યત્ર સ્થળે બનાવવા માંગણી

સુત્રાપાડાના વડોદરા (ઝાલા) ગામે દરીયાના ખારા પાણીને મીઠુ બનાવવાના ડી-સેલીનેશન પ્લાન્ટ નાખવાનું નકકી કરાયેલ છે. જેને રદ કરવા ગુજરાત ખેડુત સમાજે મુખ્યમંત્રી સહીતનાને મુદાસર લેખીત રજુઆત સાથે માંગણી કરી છે.…

Breaking News
0

વડોદરા(ઝાલા)ના કિનારે ખારાને મીઠુ પાણી બનાવવા ડી-સેલીનેશન પ્લાન્ટને અન્યત્ર સ્થળે બનાવવા માંગણી

સુત્રાપાડાના વડોદરા (ઝાલા) ગામે દરીયાના ખારા પાણીને મીઠુ બનાવવાના ડી-સેલીનેશન પ્લાન્ટ નાખવાનું નકકી કરાયેલ છે. જેને રદ કરવા ગુજરાત ખેડુત સમાજે મુખ્યમંત્રી સહીતનાને મુદાસર લેખીત રજુઆત સાથે માંગણી કરી છે.…

1 982 983 984 985 986 1,350