Author Abhijeet Upadhyay

Breaking News
0

૩૦ ટકા ઘટાડા બાદ સુધારેલા અભ્યાસક્રમમાં ભૂલને લીધે વિદ્યાર્થીઓ- શિક્ષકો દ્વિધામાં

કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ હોવાથી તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯થી ૧૨નો અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો હતો. સિલેબસમાં ૩૦ ટકા ઘટાડો કરાયા બાદ સુધારેલો…

Breaking News
0

ચીન સાથે મંત્રણાથી કોઈ મદદ નહીં થાય તે સ્વીકારવાનો સમય આવી ગયો : લદ્દાખ અંગે અમેરિકાના NSA

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું છે કે, ભારત સાથે જાેડાયેલી એલએસી પર તાકાતના જાેરે અંકુશમાં લેવાનો ચીનનો પ્રયાસ તેની વિસ્તારવાદી આક્રમકતાનો ભાગ છે અને આ સ્વીકારવાનો સમય આવી ગયો છે…

Breaking News
0

કોંગ્રેસે ભાજપને પડકાર આપવો હોય તો શહેરી વિસ્તારોમાં પકકડ મજબૂત કરવી પડશે

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. કયાંક પેટાચૂંટણી તો કયાંક સામાન્ય ચૂંટણી બે ત્રણ મહિનામાં જ આવી રહી છે. ત્યારે કોંગ્રેસે શહેરી વિસ્તારો ઉપર તેની…

Breaking News
0

ખંભાળિયાની નવી મતદાર યાદીમાં વ્યાપક છબરડાઓ : વિપક્ષ દ્વારા આક્ષેપો

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ખંભાળિયામાં પણ નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થનાર હોય, ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં મતદાર યાદી બહાર…

Breaking News
0

માંગનાથ પીપળી ગામે પુ.માં હિરાગીરીનું ઐતિહાસિક શક્તિ સ્થળ

પુ. માં હિરાગીરીનું મુળ વતન ઉત્તરભારત હતું પરંતુ માંગનાથ પીપળી ગામે મુકામ હતો. માલધારીઆના નેસ વચ્ચે રહીને પુ. માં તપ, સાધના અને ગાયોની સેવા કરતા હતા. પુ. માંગા ભટ્ટ સાથે…

Breaking News
0

માંગનાથ પીપળી ગામે પુ.માં હિરાગીરીનું ઐતિહાસિક શક્તિ સ્થળ

પુ. માં હિરાગીરીનું મુળ વતન ઉત્તરભારત હતું પરંતુ માંગનાથ પીપળી ગામે મુકામ હતો. માલધારીઆના નેસ વચ્ચે રહીને પુ. માં તપ, સાધના અને ગાયોની સેવા કરતા હતા. પુ. માંગા ભટ્ટ સાથે…

Breaking News
0

સોમનાથ પંથકનાં સિનેમાગૃહોની અલપ-ઝલપ અનેરી વાતો

કોરાના વિશ્વ મહામારીને કારણે સાત-આઠ મહીના રૂપેરી પરદાનાં થીએટરો બંધ રહયા બાદ કેન્દ્ર સરકારે ૧પમી ઓકટોબરથી નીતિ નિયમો સાથે સિનેમાગૃહો શરૂ કરવાની છુટ આપી છે. પરંતુ એ શરૂ થશે કે…

Breaking News
0

ગીરનાર પર્વત ઉપર મહાકાળી માતાજીના મંદિરમાંથી મુગટ સહિતના આભુષણોની ચોરી

જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર ૪૬૦૦ પગથીયા ઉપર સાચાની જગ્યા નજીક આવેલ મહાકાળી માતાજીનાં મંદિરમાંથી આભુષણોની ચોરી થઈ હાવાની ફરીયાદ જૂનાગઢ અખાડાના સાધુ ગોવર્ધનગીરી ગુરૂ રવિગીરીએ પોલીસમાં નોંધાવી છે. આ ફરીયાદમાં…

Breaking News
0

જૂનાગઢમાં દેશી બનાવટની બે પિસ્તોલ સાથે લાલપુર ગામનો શખ્સ ઝડપાયો

જૂનાગઢ પોલીસ દ્વારા ગેરકાનુની પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન હથિયારોની હેરાફેરી અંગે પણ સતત વોચ રાખી અને આરોપીઓ વિરૂધ્ધ પગલા ભરવામાં આવી રહયા છે.…

Breaking News
0

જૂનાગઢમાં દેશી બનાવટની બે પિસ્તોલ સાથે લાલપુર ગામનો શખ્સ ઝડપાયો

જૂનાગઢ પોલીસ દ્વારા ગેરકાનુની પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન હથિયારોની હેરાફેરી અંગે પણ સતત વોચ રાખી અને આરોપીઓ વિરૂધ્ધ પગલા ભરવામાં આવી રહયા છે.…

1 986 987 988 989 990 1,350