ભારત વિકાસ પરિષદ દ્વારા એનિમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ મહિલાઓની થતી હિમોગ્લોબીનની ઉણપ જેને એનિમિયા તરીકે ઓળખીએ છીએ જેના કારણે મહિલાઓને થાક, નબળાઈ, વાળ ખરવા જેવી અનેક સમસ્યાઓ થાય છે.…
ભારત વિકાસ પરિષદ દ્વારા એનિમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ મહિલાઓની થતી હિમોગ્લોબીનની ઉણપ જેને એનિમિયા તરીકે ઓળખીએ છીએ જેના કારણે મહિલાઓને થાક, નબળાઈ, વાળ ખરવા જેવી અનેક સમસ્યાઓ થાય છે.…
ગીર સોમનાથ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવાયું છે કે શિક્ષકોના ૪ર૦૦ ગ્રેડ પે બાબતે સરકારે નીતિ વિષયક ર્નિણય કરેલ ન હોય તેથી આગામી તા.પ થી તા.૧૦ સુધી કાળી પટ્ટી…
જૂનાગઢમાં બિલખા રોડ ઉપર રાજીવનગરમાં રહેતા વિપુલભાઈ રામાભાઈ રાઠોડ (ઉ.વ.૩૭)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ડાયાભાઈ કાનાભાઈ રાઠોડ (રેલવેમાં આરપીએફ)માં નોકરી વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આ…
જૂનાગઢમાં બિલખા રોડ ઉપર રાજીવનગરમાં રહેતા વિપુલભાઈ રામાભાઈ રાઠોડ (ઉ.વ.૩૭)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ડાયાભાઈ કાનાભાઈ રાઠોડ (રેલવેમાં આરપીએફ)માં નોકરી વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આ…
વેરાવળમાં આઇ.ડી.ચૌહાણ હાઇસ્કુલ સામેના વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બે લાખની કિંમતના સાડા છ તોલા સોનાના ચોરી કર્યાની મકાન માલીકે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૭, ભેંસાણ-૧ માળીયા-૧,…
આજે વિશ્વ પોસ્ટ દિવસની સર્વત્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જાેકે કોરોના કાળમાં પોસ્ટ વિભાગની ગઈકાલ આજ અને આવતીકાલ અંગેની રૂપરેખા અને ભાવી આયોજનની તુલનાત્મક સમીક્ષાઓ થઈ રહી છે.…