Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં આજથી તહેવારોની ઉજવણી શરૂ : બજારોમાં ધમધમાટ

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં આજથી શ્રાવણ માસનાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂકયો છે અને બજારોમાં ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. હિન્દુ સમુદાયમાં ભગવાન શિવની આરાધના માટે મહત્વના અવસર ગણાતા…

Breaking News
0

જૂનાગઢ પોલીસ ચિત્રકારનાં ઉઘરાણીનાં બાકી પૈસા અપાવી દઈ મદદરૂપ બની

જૂનાગઢ જિલ્લા પોલિસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે દીવાલો ઉપર જૂનાગઢ વાસીઓની લોક જાગૃતિ માટે ભીંત ચિત્રો…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજનું ઉત્કૃષ્ઠ પરિણામ : સેમે.૧ અને ૪નાં વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જુલાઈ-ર૦ર૧માં લેવાયેલ એલએલ.બી. સેમે.૧ અને ૪ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૪નું ૯ર.૪૯ ટકા…

Breaking News
0

વરૂણદેવને રીઝવવા સોમનાથના કોંગી ધારાસભ્યે ચોરવાડથી સોમનાથ સુધીની ૩૫ કીમી સાયકલયાત્રા કરી મહાદેવને પ્રાર્થના કરી

ચાલુ વર્ષે વરૂણદેવ રૂઠયા હોય તેમ ચોમાસુ પુરૂ થવા આવ્યું હોવા છતાં ગીર સોમનાથ જીલ્લા સહિત સૌરાષ્ટ્રમાં માત્ર ૩૦ ટકા જ થયેલ વરસાદથી દુષ્કાળના ડાકલા વાગી રહયા છે ત્યારે વરૂણદેવને…

Breaking News
0

કેશોદના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં રોજડી બચ્ચાને જન્મ આપી જતી રહી, ખેડૂતે બચ્ચાને સાચવ્યા

કેશોદ તાલુકાના શેરગઢ – કૃષ્ણ નગર વિસ્તારની સીમમાં એક ખેતરમાં રોજડીએ બે બચ્ચાને જન્મ આપી બચ્ચાથી વિખુટી પડી જતાં ખેડૂત દ્વારા માનવતા દાખવી બે દિવસ સીધી આશરો આપ્યો હતો. રોજડીના…

Breaking News
0

દ્વારકામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ, મંદિરમાં ભકતો માટે દર્શનનો સમય

દ્વારકામાં તા. ૩૦-૮-ર૧ સોમવારનાં રોજ શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને ભકતો માટે દર્શનનો સમય નીચે મુજબ રહેશે. શ્રીજીની મંગલા આરતી ૬ કલાકે, મંગળા દર્શન ૬ થી…

Breaking News
0

શ્રાવણમાં શ્રવણોત્સવ : સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શિવકથાનો મંગલ પ્રારંભ

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રીરામ કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી આ વર્ષે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આવેલા ૧૭ ડેમોમાં સંગ્રહાયેલા પાણીની હાલની સ્થિતિ : પ૦ ટકાથી વધુ ડેમો ખાલી

ચોમાસાનાં દિવસો હવે પુરા થવામાં વાર નથી, આ વર્ષે ખૂબજ ઓછો વરસાદ થયો છે ત્યારે જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો માત્ર ૩પ ટકા જેવો વરસાદ પડયો છે. દરમ્યાન સત્તાવાર રીતે…

Breaking News
0

માંગરોળનાં લોએજ ગામે જરૂરીયાતમંદ પરિવારોને મીઠાઈ-ફરસાણ વિતરણ

માંગરોળનાં લોએજ ગામે સ્વ. લક્ષ્મણભાઇ એ. નંદાણીયા સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા આ કારમી મોંઘવારીમાં જરૂરીયાતમંદ પરિવારોને સાતમ આઠમના તહેવારો નિમિત્તે મિઠાઇ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવેલ હતું. સ્વ. લક્ષ્મણભાઈએ નંદાણિયા…

Breaking News
0

કેશોદ તાલુકાનાં આહિર યુવાનો દ્વારકા ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવા જશે

દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર વર્ષે આહિર સમાજથી દ્વારકાધીશનાં જગતમંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે શોભાયાત્રાનાં માર્ગ ઉપર મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કેશોદ તાલુકાનાં આહિર સમાજના…

1 608 609 610 611 612 1,334