Browsing: Breaking News

Breaking News
0

સોમનાથ મંદિર સુરક્ષામાં તૈનાત પોલીસ ઇન્સ્પેકટર જી.એમ. રાઠવાનું ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા મૃત્યું

છેલ્લા ચારેક માસથી સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર ગોવિંદભાઈ માનસીંગભાઈ રાઠવાને ગઈકાલે બપોરે બે વાગ્યે મંદિરમાં ફરજ બજાવી રહેલ હતા ત્યારે એકાએક તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા સાથે રહેલા…

Breaking News
0

દ્વારકાધીશને ભકત પરિવાર દ્વારા ચાંદીનાં આભુષણ અને આરતી અર્પણ

શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા ગઈકાલે બુધવારને ૨૫ ઓગસ્ટ ૨૦૨૧ના પવિત્ર દિવસે શ્રીજીને ચાંદીના આભૂષણો જેમાં શંખ, ચક્ર, ગદા પદ્મ, મુગટ, હીરા મોતી જડીત હાર અર્પણ કરવામાં આવ્યા હતા.…

Breaking News
0

દ્વારકાધીશ મંદિર ખાતે જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે, ભકતો દર્શન કરી શકશે

પ્રતિ વર્ષ દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. આ ઉત્સવનાં દિવસો દરમ્યાન લાખો યાત્રીકો દર્શને આવતા હોય છે. ચાલુ સાલે પણ મંદિરનાં દર્શનનાં નિયત કલાકો દરમ્યાન મંદિર…

Breaking News
0

ભગવાન દ્વારકાધીશજીને છપ્પન ભોગ મનોરથ ધરાયો

ચાર ધામ પૈકીનાં એક સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરમાં દુર દુરથી અનેક ભાવિકો ભગવાન દ્વારકાધીશજીને શિશ ઝુકાવવા માટે આવે છે. મનોકામના પૂર્ણ થતા ભાવિકો દ્વારા ભેટ સોગાદો પણ અર્પણ કરવામાં…

Breaking News
0

મીઠાપુર પાસેથી ગેરકાયદેસર ઇન્દ્રજાળ, શંખ સાથે ઝડપાયેલો શખ્સ જેલ હવાલે

ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાંથી વાઈલ્ડ લાઈફ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મીઠાપુર પંથકમાં રહેતા વિજય લખમણ પરમાર નામના ૫૦ વર્ષીય દેવીપૂજક આધેડને પ્રતિબંધિત એવા સી ફેન (ઇન્દ્રજાળ) અને શંખના જથ્થા…

Breaking News
0

શ્રી શાહ એચ.ડી.હાઈસ્કૂલનાં રંગમંચ ઉપર ઉના તાલુકા યુવા ઉત્સવ ૨૦૨૧ સંપન્ન

ઉના તાલુકાનો યુવા ઉત્સવ દિનાંક  ર૫-૮-૨૦૨૧ના રોજ શ્રી શાહ એચ.ડી. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં અ અને બ વિભાગની સાહિત્ય વિભાગની વક્તૃત્વ, નિબંધ, પાદ્‌પૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા…

Breaking News
0

સોમનાથના સાંનિધ્યમાં યોજાઈ ઓસમાણ મીરની ભજન સંધ્યા

જેમના કંઠનો આહ્લાદ વિશ્વભરમાં વસતા ભારતીયોને આકર્ષે છે એવા ગાયક – સ્વરકાર ઓસમાણ મીરની સુંદર ભજન સંઘ્યા તાજેતરમાં વિખ્યાત તીર્થ સોમનાથમાં યોજાઈ હતી. શિવ ભક્તિના અનેક ભજનો, સ્તુતિ , આરતી…

Breaking News
0

રાજકોટમાં રાજગોર સમાજને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા પૂ. મુકતાનંદબાપુ

રાજકોટમાં કોવીડની મહામારી સમયે રાજગોર બ્રાહ્મણ પરીવાર કોવીડ કમીટી દ્વારા રાજકોટ ખાતે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ જે સેવા દરમ્યાન સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી સ્વૈચ્છીક ફંડ આપવામાં આવેલ જે…

Breaking News
0

ઉનાના સીલોજ ગામે મોરનો શિકાર કરવાના આરોપમાં વધુ ત્રણની ધરપકડ

ઊના તાલુકાના સીલોજ ગામમાં ધારાવાડી કાદી સાખલીવાવ વિસ્તારમાં ઝેરી ઘઉં ખવડાવીને મોરનો શિકાર કરવાના આરોપમાં વધુ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીલોજમાં મોરનો શિકાર કરવાના આરોપસર મુળુ જીવા વાઘેલાને…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ૩૩મી સાધારણ સભા યોજાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ૩૩મી સાધારણ સભા અને વય મર્યાદાને કારણે નિવૃત થયેલ અધ્યાપકોનો અભિવાદન સમારોહ ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીના અધ્યક્ષસ્થાને અને આર.ડી.સી. બેંક રાજકોટના સિનિયર…

1 611 612 613 614 615 1,334