Browsing: Breaking News

Breaking News
0

કોરોના માટેની હર્બલ આયુર્વેદિક દવાને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી અપાઈ

કોરોના સંક્રમણ સામે લડવા માટે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી હર્બલ આયુર્વેદિક દવાને ૈંઝ્રસ્ઇ દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી અપાઈ છે. જુદા-જુદા તબક્કાના પરીક્ષણ બાદ ઈમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક…

Breaking News
0

જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીમાં ‘મોંઘવારી’ બનશે નડતરરૂપ

રક્ષાબંધન પર્વની સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થઈ છે અને હવે સાતમ-આઠમના તહેવારોની ઉજવણીનો માહોલ સર્જાયો છે પરંતુ આ વર્ષે તહેવારોમાં આસમાને પહોંચેલા ભાવોનું ગ્રહણ નડી શકે…

Breaking News
0

શ્રાવણ માસનાં સોમવારે સોમનાથ મહાદેવને એક લાખ રૂદ્રાક્ષના પારાનો અદભુત શણગાર કરાયો

કોરોનાની વિદાય વચ્ચે ગઈકાલે શ્રાવણ સુદ એકમને ત્રીજા સોમવારે પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જમેલી જાેવા મળેલ અને સાંજ સુધીમાં અંદાજે ત્રીસેક હજાર ભાવિકોએ શીશ…

Breaking News
0

જૂનાગઢમાં લોખંડનાં વેપારીઓ સાથે છેતરપીંડી કરનાર બે ઝડપાયા, બે ફરાર

જૂનાગઢમાં લોખંડનાં વેપારી પાસેથી ખીલાસળીની ખરીદી કરી ધૂંબો મારનારા બે શખ્સને પોલીસે ઝડપી લીધા છે. બંનેની પુછપરછમાં વધુ ર નામ ખુલ્યા છે. જૂનાગઢનાં લોખંડનાં બે વેપારી યોગેશભાઈ જમનભાઈ ખીચડીયા અને…

Breaking News
0

વેરાવળ બંદરમાં પફર ફીશ ખાધા બાદ એક માછીમારના થયેલ મોતને લઇ સીઆઇએફટી સંસ્થાએ કરેલ રીસર્ચને આંતરરાષ્ટ્રીય ફોરમ દ્વારા માન્યતા અપાઈ

વેરાવળ બંદરમાં ચાર પરપ્રાંતીય માછીમાર મજૂરોએ પફર ફીશ ખાધા બાદ સને ૨૦૨૦માં તેઓને ફૂડ પોઇઝનીંગ થયું હતું. જે પૈકીના એકનું મોત થયું હતું. જેના પગલે વેરાવળ બંદર ખાતે કાર્યરત કેન્દ્ર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ધામળેજથી કાચબાની ઢાલ અને શિકાર કરવાના ઘાતક હથિયારો સાથે ચાર શિકારીઓને ગ્રામજનોએ શંકાના આધારે ઝડપી પાડયા

વેરાવળ રેન્જ હેઠળના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ નજીકથી વન્યપ્રાણી કાચબાની ઢાલ સાથે ત્રણ શિકારીઓને વનવિભાગે ઝડપી પાડયા છે. આ શિકારીઓના કબ્જામાંથી અન્ય વન્યપ્રાણીઓને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાંસલા અને ઘાતક…

Breaking News
0

સાળંગપુર ખાતે ભવ્ય સહસ્ત્ર કળશ મહાભિષેક યોજાશે

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે ત્રિદિનાત્મક ૧૦૦૦ કળશ દ્વારા ભવ્ય મહાભિષેક ભવ્ય સહસ્ત્ર કળશ મહાભષેક તા. ર૭, ર૮, ર૯ ઓગસ્ટનાં રોજ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી યોજાશે તેમ…

Breaking News
0

જૂનાગઢ મયારામદાસજી આશ્રમ ખાતે કુમાર છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

મહર્ષિ ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ ગિરનાર રોડ જૂનાગઢ ખાતે આવેલ મયારામદાસજી આશ્રમ ખાતે મહર્ષી ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ તથા દાતા માતા કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતનાં સહયોગથી વૈદાંતાચાર્ય પૂ. આભિરામદાસજી બાપુ કુમાર છાત્રાલયનાં…

Breaking News
0

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ માખીયાળામાં ૮૮માં ભવનનો અર્પણ સમારોહ યોજાશે

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ, ગુલાબનગર, ધોરાજી રોડ, માખીયાળા ખાતે માતૃશ્રી શીવુબા ગોરધનભાઈ ગોટી, હળીયાદ, તા. વલ્લભીપુર હઃ કાકીશ્રી ગીતાબેન છગનભાઈ ગોટી દ્વારા ૮૮માં ભવનનો અર્પણ સમારોહ તા. ર૮-૮-ર૧ શનિવારનાં…

Breaking News
0

સરકારની નવી હોલમાર્ક પોલીસીનો ખંભાળિયામાં પણ વિરોધ, એસોસિએશન દ્વારા હડતાળ

સોનાના દાગીના ઉપર હોલમાર્કિંગ અને યૂનિક આઇડી એટલે કે એચ.યુ.આઈ.ડી.ને લઈને ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના દેશભરમાં ભારે રોષની લાગણી જાેવા મળી છે. જેના ફળ સ્વરૂપે ગઈકાલે સોમવારે ખંભાળિયાના સોના…

1 614 615 616 617 618 1,334