Browsing: Breaking News

Breaking News
0

ગુજરાતમાં ડિસે.૨૦૨૨ સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચાડી નલ સે જલ યોજના સાર્થક કરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના રૂા.૧૬ કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮૫% ઘરે ઘરે પીવાના પાણી માટે નળ…

Breaking News
0

પશુના વાડામાં એક સાથે ત્રણ સાવજાે ઘુસ્યાનો વિડીયો વાયરલ થયો

ગીરના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામડામાં આવેલ પશુના વાડામાં એક સાથે ત્રણ-ત્રણ પાઠડા સાવજાે ઘુસી ગયા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કલાકો સુધી આંટાફેરા મારતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો.…

Breaking News
0

શનિ-રવિની રજામાં ભવનાથ, રોપ-વે અને સક્કરબાગ ખાતે પ્રવાસીઓ ઉમટી પડયા

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં કોરોનાનો કહેર ઓછો થતાં હરવા-ફરવા ઉપર લાદેલા કડક પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે અને છૂટછાટ પ્રાપ્ત થઈ છે ત્યારે લોકો હરવા-ફરવાનાં સ્થળે ઉમટી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૪ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૪ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૨, માળીયા હાટીના ૧, માણાવદર ૧નો સમાવેશ થાય છે.  જયારે ડીસ્ચાર્જ ૧૬ લોકો થયા છે. જેમાં જૂનાગઢ…

Breaking News
0

આગામી પ જુલાઈ સુધી વરસાદની શકયતા નથી : હવામાન વિભાગનો વર્તારો

જૂનાગઢ સહિત સોરઠનાં કેટલાક વિસ્તારોમાં ભીમ અગિયારસનાં આગલા દિવસે હળવાથી ભારે વરસાદ પડયો હતો અને ર થી પ ઈંચ જેવા વરસાદને પગલે ખેડૂતોએ શુકનવંતી વાવણી પણ કરી દીધી હતી અને…

Breaking News
0

રસીનો જથ્થો આવી જતાં જૂનાગઢમાં ર૩ સેન્ટરો ઉપર આજે રસીકરણ થઈ રહયું છે  : હેલ્થ ઓફીસર ડો. રવિ ડઢાણીયા

જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ૧૦૦ ટકા રસીકરણની કાર્યવાહી સંપન્ન થાય તે માટે ગુજરાત સરકાર અને સ્થાનીક તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત રાજયનાં અનેક વિસ્તારોમાં વેકસીન મહાઅભિયાનનો…

Breaking News
0

જૂનાગઢનાં તોરણીયા ગામેથી એસઓજીએ રૂા.ર.૬પ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો

જૂનાગઢમાં ત્રણ દિવસ પહેલા ૭ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સનાં ભાડાનાં મકાનમાંથી એસઓજીએ વધુ ર૬ કિલો ગાંજાે ઝડપી લઈને કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજી પીઆઈ ભાટી સહિતનાં સ્ટાફે ત્રણ દિવસ…

Breaking News
0

સરદારબાગ જૂનાગઢ વિસ્તારની ઉપયોગીતા, પ્રાથમિક જરૂરિયાતો અને સૌંદર્યકરણ માટે તંત્ર જાગૃત બને

આ છે જૂનાગઢનો સરદારબાગ વિસ્તાર, જૂનાગઢ મહાનગરની મધ્યમાં આવેલ નવાબી સમયનો જાજરમાન એવો નવાબોનો એ સમયનો રહેણાંક વિસ્તાર. તો હાલ વર્ષોથી લોકોને મહત્વનો, વાહન વ્યવહાર માટે દૈનિક અવરજવર માટે લોકઉપયોગી…

Breaking News
0

સૌરાષ્ટ્રનાં કાશ્મીરનું બિરૂદ પ્રાપ્ત કરનાર માંગરોળની ‘શ્રી શારદાગ્રામ’ સંસ્થા

ભારતની આઝાદી પહેલા આ શૈક્ષણિક સંસ્થા કરાંચીમાં હતી અને તે શ્રી શારદા મંદિર તરીકે ૧૯૨૧માં સ્થપાઈ હતી.  એક સ્વપ્નદ્રષ્ટા કેળવણીકાર શ્રી મનસુખ રામ જાેબનપુત્રા આ શારદા મંદિરના સ્થાપક હતા. સ્વતંત્રતા…

Breaking News
0

કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા જૂનાગઢમાં કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વીસનો પ્રારંભ કરાયો

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત કલ્યાણી સ્વસહાય જૂથ દ્વારા કલ્યાણી પાર્સલ પોઈન્ટ અને ટીફીન સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓનાં વિકાસ તેમજ સ્વનિર્ભર અને રોજગારી અર્થે શરૂ…

1 647 648 649 650 651 1,334