Browsing: Breaking News

Breaking News
0

ખંભાળિયાઃ ભાજપના દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ અપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંનિષ્ઠ નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, અહીંના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ…

Breaking News
0

ગુજરાત રાજયમાં વરસાદનાં વરતારાની હોળી કરી જાથાએ વિરોધ પ્રદર્શિત કર્યો

ગુજરાત રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની શાખાઓએ કોવિડના નિયમો પ્રમાણે વરસાદના વરતારાના વિરોધમાં સુત્રોચ્ચાર, વરતારાની હોળી, આગાહીઓનું ઉઠમણું–બેસણું રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આગાહીકારોને જેલ ભેગા કરવાની માંગ કરી…

Breaking News
0

જૂનાગઢમાં પ્રેરણા સ્કિન કિલનિકને ૩ વર્ષ પૂર્ણ થયા

જૂનાગઢમાં પ્રેરણા સ્કિન કિલનિકને આજે ૩ વર્ષ પુરા ગયા છે ત્યારે પુજાબેન ટાંકને અભિનંનદનની વર્ષ થઈ રહી છે. “હે ભગવાન, હું માગું એ નહીં. તું આપે એ જ યોગ્ય”ના આ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ૪ વ્યકિતનાં મૃત્યું સાથે કોરોનાના ર૧૮ કેસ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ર૧૮ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૧૦૧, જૂનાગઢ ગ્રામ્ય ૧૩, કેશોદ ૧૬, ભેંસાણ ૧૧, માળીયા હાટીના ર૩, માણાવદર ૧પ, મેંદરડા ૭, માંગરોળ ૧ર,…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી વેપાર-ધંધા શરૂ : બજારો ધમધમતી થઈ

ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણય લઈ અનલોકની શરૂઆત કરી છે જે અંતર્ગત જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી મોટાભાગનાં વેપાર-ધંધા અને રોજગારીનાં ક્ષેત્ર ખુલવા પામેલ છે. રાજયની આમ જનતાનું…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮૭ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૪૩, જૂનાગઢ ગ્રામ્ય-૫, કેશોદ-૮, ભેંસાણ-૨ માળીયા-૮…

Breaking News
0

જૂનાગઢ સહિત ગુજરાતમાં કોરોનાનો વિકરાળ પંજાે

કુદરતની મરજી વિના પાંદડું પણ હલી શકતું નથી અને હજારો લોકોની જયાં આજે પણ પરમકૃપાળુ પરમાત્મા સાથે શ્રધ્ધા જાેડાયેલી છે અને તેવા આપણા આ દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની થપાટ…

Breaking News
0

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી કોરોના પોઝીટીવ, ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જાેષી કોરોનાની ઝપેટે ચડી ગયા છે. ગઈકાલે સાંજે તેઓને શરીરમાં કળતર અને ગળામાં ચેપ જેવું લાગતા તેમનાં પુત્ર મનોજભાઈએ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમને જાણ કરતા સત્વરે…

Breaking News
0

ગીર-સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત, કોરોના પોઝિટિવના નવા ૧૯ કેસ નોંધાયા

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા ૧૯ કેસો નોંધાયા છે. ગઈકાલે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં ૧૨,…

Breaking News
0

ગરમીનો પ્રકોપ : જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ૪૧ ડિગ્રી પાર તાપમાન

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩ દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર રહ્યો હોય આકરી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. એમાં પણ સોમવારે ૬ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે ગરમ…

1 651 652 653 654 655 1,334