કોરોના કાળમાં એક વર્ષથી વધુ સમયથી બંધ એવી સૌરાષ્ટ્રની જનતા માટે મુસાફરીનો એક કાયમી માઘ્યમ બની ગયેલ વેરાવળ-રાજકોટ વચ્ચે અનરીઝર્વ્ડુ ટ્રેન તા.૧૨ એપ્રીલથી શરૂ કરવાનો ર્નિણય રેલ વિભાગ કરેલ હોવાની…
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે હાલની આ વિકટ પરિસ્થિતિમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૩૦ એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવાનો ર્નિણય લેવાયો…
કોરોના કહેર મચાવી રહયો છે એવા સમયે વેરાવળમાં જીલ્લાકક્ષાની સિવીલ હોસ્પીટલોમાં રસીકરણનો બીજાે ડોઝ ચાર દિવસથી ખાલી થઇ ગયો હોવાથી લોકો પરેશાન થઇ રહયા છે. તો વેકસીનેશન સ્થળ ઉપર લોકોને…
હાલ સોશ્યલ મીડિયામાં કોરોનાના સંક્રમણને લઈને હોસ્પિટલો ઉભરાય હોય તેવા દ્રશ્યો વાયરલ થઇ રહ્યા છે. તો બીજી તરફ કોરોના અને કુદરતી રીતે અસંખ્ય મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢ…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વધતાં સ્થિતિ વધુ ગંભિર બની છે. સંક્રમણ વધવાથી રાજ્યમાં અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે આઠ…
તાજેતરમાં ગુજરાતભરમાં કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે રાજ્યના શહેરોમાં રાત્રી કફર્યુ શરૂ કરવાનો હુકમ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતા તેની અમલવારી પણ શરૂ થઇ ગઇ છે. પરંતુ…