Browsing: Breaking News

Breaking News
0

વેરાવળ-રાજકોટ વચ્ચે તા.૧૨ એપ્રીલથી અનરિઝવર્ડ સ્પેશ્યલ ટ્રેન પાટા ઉપર દોડતી થશે

કોરોના કાળમાં એક વર્ષથી વધુ સમયથી બંધ એવી સૌરાષ્ટ્રની જનતા માટે મુસાફરીનો એક કાયમી માઘ્યમ બની ગયેલ વેરાવળ-રાજકોટ વચ્ચે અનરીઝર્વ્‌ડુ ટ્રેન તા.૧૨ એપ્રીલથી શરૂ કરવાનો ર્નિણય રેલ વિભાગ કરેલ હોવાની…

Breaking News
0

વધતા કોરોના સંક્રમણને કારણે શ્રી ખોડલધામ મંદિરના દ્વાર આજથી ૩૦ એપ્રિલ સુધી બંધ

ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે હાલની આ વિકટ પરિસ્થિતિમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૩૦ એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવાનો ર્નિણય લેવાયો…

Breaking News
0

વેરાવળમાં જીલ્લા કક્ષાની સિવીલ હોસ્પીટલમાં કોરોના રસીનો બીજાે ડોઝ ખુટયો ?

કોરોના કહેર મચાવી રહયો છે એવા સમયે વેરાવળમાં જીલ્લાકક્ષાની સિવીલ હોસ્પીટલોમાં રસીકરણનો બીજાે ડોઝ ચાર દિવસથી ખાલી થઇ ગયો હોવાથી લોકો પરેશાન થઇ રહયા છે. તો વેકસીનેશન સ્થળ ઉપર લોકોને…

Breaking News
0

જૂનાગઢ સોનાપુરી ખાતે આજે એકી સાથે એક કલાકમાં ૧૩ જેટલી ડેડબોડી આવતા અગ્નિસંસ્કાર આપવામાં વેઇટિંગ જાેવા મળ્યું

હાલ સોશ્યલ મીડિયામાં કોરોનાના સંક્રમણને લઈને હોસ્પિટલો ઉભરાય હોય તેવા દ્રશ્યો વાયરલ થઇ રહ્યા છે. તો બીજી તરફ કોરોના અને કુદરતી રીતે અસંખ્ય મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢ…

Breaking News
0

ભવનાથ અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ, લોકો માટે પ્રવેશ બંધી

હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૮ઃ૦૦ વાગ્યાથી સવારના કલાક ૬ઃ૦૦ વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં રાત્રી…

Breaking News
0

જૂનાગઢ શહેર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કફર્યુ ભંગ બદલ ૬પ ઈસમો સામે કાર્યવાહી

હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૮ઃ૦૦ વાગ્યાથી સવારના કલાક ૬ઃ૦૦ વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં રાત્રી…

Breaking News
0

કેશોદમાં સ્વૈચ્છીક લોકડાઉન, આજથી શહેરની તમામ દુકાનો બે દિવસ બંધ રહેશે

કેશોદ શહેરમાં કોરોના મહામારીને લઈને વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને ગઈકાલે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સ, વેપારી મહામંડળ તથા કેશોદ વેપારી એસોસિએશનના પ્રમુખો, રાજકીય અને સામજિક આગેવાનો તેમજ તમામ એન.જી.ઓ, દરેક…

Breaking News
0

રાત્રી કફર્યુમાં અટવાયેલા ડોકટરને વેરાવળ ખાતે પહોંચાડવાની પોલીસે વ્યવસ્થા કરી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ એપ્રિલ સુધી ભકતો માટે બંધ રહેશે

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વધતાં સ્થિતિ વધુ ગંભિર બની છે. સંક્રમણ વધવાથી રાજ્યમાં અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે આઠ…

Breaking News
0

દ્વારકા : વેપારી એસો. દ્વારા એક અઠવાડિયા સ્વૈચ્છીક બંધનો ર્નિણય તો કર્યો પણ ખાણી-પીણી અને રેસ્ટોરેન્ટ ધંધાર્થીઓ ૯ વાગ્યા સુધી વેપાર કરી શકશે !

તાજેતરમાં ગુજરાતભરમાં કોરોનાની મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે રાજ્યના શહેરોમાં રાત્રી કફર્યુ શરૂ કરવાનો હુકમ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતા તેની અમલવારી પણ શરૂ થઇ ગઇ છે. પરંતુ…

1 653 654 655 656 657 1,334