Browsing: Breaking News

Breaking News
0

ગુજરાત સરકારે ચૂકવેલા ૭માં પગારપંચનાં નાણાં સોૈરાષ્ટ્ર યુનિ.નાં અધ્યાપકોને સત્વરે ચૂકવવા સુટાનાં પૂર્વ પ્રમુખ ડો. જયદિપસિંહ ડોડિયાની માંગણી

સોૈરાષ્ટ્ર યુનિ.નાં અધ્યાપકોને રાજય સરકાર દ્વારા પગારપંચનાં એરિયર્સની ચૂકવણી માટે તાજેતરમાં સાત કરોડ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી છે. પરંતુ યુનિવર્સિટીનાં અધિકારીઓ ટેકનિકલ પ્રશ્નોનાં કારણે આ એરિયરર્સની રકમની સત્વરે ચૂકવણી…

Breaking News
0

કેશોદના પીપળી ગામની સીમમાંથી જેસબી ટ્રેકટરો ઝડપાયા પણ રહસ્ય અકબંધ ?

કેશોદ તાલુકાના પીપળી ગામની સીમ અને કેશોદ શહેરી વિસ્તારની હદ આજુબાજુમાં થઈ આશરે આઠ જેટલા ટ્રેકટરો તથા જેસીબી સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હોવાની…

Breaking News
0

કોરોનાની સારવારમાં નાગરિકો અને તબીબોને માર્ગદર્શન મળી રહે એવો ઉપયોગી વાર્તાલાપ

ગાંધીનગર તા.૧૦ ગુજરાત સરકારની કોવિડ-૧૯ની તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ ગાંધીનગરમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ, કોરોના દરમ્યાન હોમ આઈસોલેશનનું મહત્વ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇંજેક્શનનો ઉપયોગ અને રસીકરણ…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારની જગ્યાએ યોજાઈ રહેલી ભાગવત સપ્તાહ કોરોનાના કારણે મોકૂફ રખાઈ

કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારનીની ધાર્મિક જગ્યામાં આગામી ૨૮એપ્રિલથી શરૂ થઈ રહેલી ભાગવત સપ્તાહ કોરોના મહામારીનું સંક્રમણ ના ફેલાઇ તે માટે કથા મોકૂફ રખાઇ છે. જેની તમામ દાતાર ભક્તોએ…

Breaking News
0

કોરોના સંક્રમણ અટકાવવાના એકશન પ્લાનનો ચુસ્ત અમલ કરાવવા પોલીસને આદેશ

રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની એસઓપીનો કડક અને ચુસ્ત અમલ થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા તેમજ વિશેષ પોલીસ બંદોબસ્ત…

Breaking News
0

ખેડૂતોનાં હિતમાં ખાતરનાં ભાવમાં કોઈ વધારો નહી થાય : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ખાતરનાં ભાવ વધારામાં અને તેની ઉપલબ્ધતા અંગે દેશમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવાઈ હતી.…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં પછાત લઘુમતી વિસ્તારમાં કોવીડ સેન્ટર આપવું જરૂરી

જૂનાગઢ શહેર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે શહેરનાં મધ્ય વિસ્તાર ખાસ કરીને લઘુમતી સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકપણ કોરોના ટેસ્ટીંગ બુથ ફાળવવામાં આવ્યું નથી. જેથી શહેરનાં…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાશે

જૂનાગઢ ભાજપ અને મનપાનાં સહયોગથી તા. ૧૧-૪-ર૧ રવિવારનાં રોજ સવારે ૧૦ થી સાંજનાં ૬ સુધી વોર્ડ નં. ર આંગણવાડી કેન્દ્ર વિધાતાનગર જાેષીપરા ખાતે રસીકરણ કેમ્પ યોજાનાર છે. જેમાં ૪પ વર્ષ…

Breaking News
0

મનપામાં નવી ભરતી કરવા રજુઆત

જૂનાગઢનાં એડવોકેટ કૃણાલ મેઘનાથીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જૂનાગઢ મનપામાં ૧૧ રોજમદાર કર્મચારીની ગેરકાયદેસર ભરતી કરેલ તે રદ કરી પધ્ધતિસર નવી ભરતી કરવા જણાવેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

ભેંસાણમાં કોરોના કર્ફયુનો સ્વયંભુ કડક અમલ શરૂ કરતા શહેરીજનો

ભેંસાણ શહેર અને સમગ્ર તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા નાઈટ કર્ફયુ અંગે નિવેદન જારી કરેલ હતું જેનો ગઈરાતથી જ કડક અમલ શરૂ થયો છે. ભેંસાણ શહેરમા…

1 654 655 656 657 658 1,334