Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે ગમાણમાંથી ૪ર બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ તાલુકા પોલીસે બલીયાવડ ગામે આવેલ પ્રતાપ ભગુભાઈ વાંકનાં કબજા ભોગવટાના વાડામાં ભેંસો બાંધવાની ગમાણના ઉપરના ધાબામાં સુકા ઘાંસચારાના ઢુવામાં છુપાવેલી ૪ર બોટલ ઈંગ્લીશ દારૂ રૂા. ૧૬,૮૦૦ની કિંમતનો ઝડપી લીધેલ…

Breaking News
0

માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામે જુગાર દરોડો, ૬ ઝડપાયા

માણાવદર તલાુકાનાં સરદારગઢ ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા. ૭૯,પ૪૦ની રોકડ, મોબાઈલ વગેરે મળી રૂા. ૮૭,૦૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

અપમૃત્યુના બનાવો

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં રહેતા આરતીબેન નીતિનભાઈ (ઉ.વ. ૧૩)એ કોઈપણ કારણસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. જયારે અન્ય અન્ય એક બનાવમાં કેશોદ તાલુકાના મેસવાણ ગામે દિનેશભાઈ પરસોત્તમભાઈ દેલવાડીયા (ઉ.વ. ૪૦)એ…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામ નજીક રોઝડુ આડું ઉતરતાં અકસ્માત, ૧ નું મૃત્યું

ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામ નજીક અકસ્માતનો બનાવ બનેલ છે. આ અંગે વડીયાના પ્રફુલભાઈ દુર્લભજીભાઈ રાવરાણી (ઉ.વ. પ૦)એ પોલીસમાં જાહેરાત કરી છે. આ કામના મરણજનાર તથા ફરિયાદી મોટરસાયકલ લઈને જતા હતા…

Breaking News
0

કોરોના સંક્રમણને નાથવા જૂનાગઢમાં નાઈટ કર્ફયુનો કડક અમલ

જૂનાગઢ સહીત ર૦ શહેરોમાં ૮ કોર્પોરેશનોમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર દ્વારા નાઈટ કર્ફયુ અમલી બનાવાયો છે. ગઈકાલ તા. ૭ એપ્રીલથી રાત્રીનાં ૮ વાગ્યાથી નાઈટ કર્ફયુનો અમલ શરૂ થઈ…

Breaking News
0

જૂનાગઢમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું, વધુ નવા ૪૩ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહયું હોય જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જૂનાગઢની કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ ઉભરાઈ રહયા છે. આજે નવા ૪૩ કેસ નોંધાયા,…

Breaking News
0

જૂનાગઢમાં આકરા તાપથી જનજીવન પ્રભાવિત, બપોરે કર્ફયુ જેવો માહોલ

જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ઉંચે જઈ રહેલ છે અને આકરી ગરમીને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો આકરી…

Breaking News
0

ગીરની કેસર કેરીનો ૬૦ ટકાથી વધુનો પાક નિષ્ફળ થતા કેરી મોંઘી રહેશે

ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ…

Breaking News
0

ખજુદ્રા ગામે કોરોના વેક્સિનનો ત્રીજાે ડોઝ ગ્રામજનોને આપવામાં આવ્યો

ઉનાનાં ખજુદ્રા ગામની અંદર ત્રીજી વખત કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં કુલ ૩૨ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી  છે. ત્યારે…

Breaking News
0

વેરાવળ રેયોન કંપની દ્વારા મંગળવારની રાત્રીના કથિત રીતે ગેસ છોડતા આસપાસના લોકો ગુંગણામણથી ઘરની બહાર દોડયા

વેરાવળ શહેરની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં મંગળવારની રાત્રીના અફરાતફરી મચી હતી અને લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો સર્જાતા મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે સ્થાનીક…

1 658 659 660 661 662 1,334