કોરોના વાયરસનું સંક્રમણ ખંભાળિયા તાલુકામાં ભયજનક રીતે વધતા લોકોમાં રહેલી બેદરકારી સામે સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. અને ગઈકાલે શહેરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ અંગે ફૂટ ડ્રાઈવ…
શ્રી આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ-વડાલ દ્વારા શ્રી આશાદેવી માતાજીના ચેત્રસુદ એકમના પાટોત્સવનું તા.૧૩-૪-૨૦૨૧ મંગળવારના રોજ જે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને અને સરકારના…
કેશોદ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું ખેત પેદાશોમાં ૩૦૦ હેક્ટરનો વધારો બાજરી, મગ, અડદ, તલ, શાકભાજી, ઉનાળું મગફળી સહીત ૯૫૦૦ હેકટરમાં ઉનાળુું વાવેતર કરવામાં આવેલ છે. છેલ્લાં બે…
આઝાદિનો અમ્રુત મહોત્સવ અંતર્ગત યોજાએલ દાંડિ યાત્રામાં આખા દેશમાંથી ૮૧ વ્યકિતઓની પસંદગી થયેલી છે. જેમાં માંગરોળ તાલુકાના મકતુપુર ગામના સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નગર સંયોજક વિપુલભાઈ પરમારની પસંદગી…
હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબૂ લેવા માટે ૪-મહાનગરો ઉપરાંત ૧૬-અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગું કરવા સહિતના અનેક પગલાંઓ લેવામાં આવેલ છે. આ…
જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં હવે ૫૦ ટકા સ્ટાફ સાથે કોર્ટની ફિઝીકલ કામગીરી કરવા આદેશ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટ અને સરકારની વખતો વખતની સૂચનાને પગલે જૂનાગઢ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ રિઝવાના બુખારીએ આ…
કોરોના વાયરસ રોગચાળાને ફેલાતો અટકાવવા લોકડાઉન લગાડવાના સરકારી પ્રયાસો ઉપર અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે, આ નિર્ણયને આરોગ્ય સંકટ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ…
દેશમાં કોરોનાના કેસમાં બેફામ વધારો થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે રસીકરણના વ્યાપને વધારવા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જાે કોઈપણ સરકારી અને ખાનગી કચેરીઓમાં…