Browsing: Breaking News

Breaking News
0

ખંભાળિયામાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધતાં અધિકારીઓ દ્વારા ફુટ ડ્રાઈવ યોજાઈ

કોરોના વાયરસનું સંક્રમણ ખંભાળિયા તાલુકામાં ભયજનક રીતે વધતા લોકોમાં રહેલી બેદરકારી સામે સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. અને ગઈકાલે શહેરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ અંગે ફૂટ ડ્રાઈવ…

Breaking News
0

ખંભાળિયાના વેપારીઓ દરરોજ સાંજે ચાર વાગ્યા પછી પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયજનક સ્તરે વધી રહ્યું હોવાના ઉપસ્થિત થતાં ચિત્ર વચ્ચે ખંભાળિયામાં પણ નોંધપાત્ર રીતે વધતા જતા કોરોના પોઝિટિવ કેસોથી લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી પ્રસરી છે.…

Breaking News
0

વડાલ : આશાદેવી માતાજીનો પાટોત્સવ કાર્યક્રમ રદ કરાયો

શ્રી આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ-વડાલ દ્વારા શ્રી આશાદેવી માતાજીના ચેત્રસુદ એકમના પાટોત્સવનું તા.૧૩-૪-૨૦૨૧ મંગળવારના રોજ જે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને અને સરકારના…

Breaking News
0

કેશોદ તાલુકામાં ૯૫૦૦ હેકટરમાં ઉનાળું વાવેતર

કેશોદ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું ખેત પેદાશોમાં ૩૦૦ હેક્ટરનો વધારો બાજરી, મગ, અડદ, તલ, શાકભાજી, ઉનાળું મગફળી સહીત ૯૫૦૦ હેકટરમાં ઉનાળુું વાવેતર કરવામાં આવેલ છે. છેલ્લાં બે…

Breaking News
0

માંગરોળ : દાંડી યાત્રામાં જાેડાનાર વ્યકિતનું સન્માન

આઝાદિનો અમ્રુત મહોત્સવ અંતર્ગત યોજાએલ દાંડિ યાત્રામાં આખા દેશમાંથી ૮૧ વ્યકિતઓની પસંદગી થયેલી છે. જેમાં માંગરોળ તાલુકાના મકતુપુર ગામના સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નગર સંયોજક વિપુલભાઈ પરમારની પસંદગી…

Breaking News
0

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ ખાતે હવાઈ માર્ગે ર૧ બાળકો બિહારથી હ્ય્દયનાં ઓપરેશન માટે આવ્યા

‘દિલ વિધાઉટ બિલ’નાં નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લા ર૧ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હ્ય્દયરોગનાં ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે…

Breaking News
0

૪ મહાનગરો ઉપરાંત ૧૬ અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્‌યુનો થશે કડક અમલ, નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી

હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબૂ લેવા માટે ૪-મહાનગરો ઉપરાંત ૧૬-અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્‌યુ લાગું કરવા સહિતના અનેક પગલાંઓ લેવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા કોર્ટમાં હવે ૫૦ ટકા સ્ટાફની જ હાજરી રહેશે

જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં હવે ૫૦ ટકા સ્ટાફ સાથે કોર્ટની ફિઝીકલ કામગીરી કરવા આદેશ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટ અને સરકારની વખતો વખતની સૂચનાને પગલે જૂનાગઢ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ રિઝવાના બુખારીએ આ…

Breaking News
0

સરકારના લોકડાઉન લાગુ કરવાના નિર્ણયની અનિલ અંબાણીના પુત્ર અનમોલે આકરી ટીકા કરી

કોરોના વાયરસ રોગચાળાને ફેલાતો અટકાવવા લોકડાઉન લગાડવાના સરકારી પ્રયાસો ઉપર અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે, આ નિર્ણયને આરોગ્ય સંકટ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ…

Breaking News
0

સરકારી અને ખાનગી કચેરીમાં ૧૧એપ્રિલથી રસી આપવા કેન્દ્ર સરકારની મંજૂરી

દેશમાં કોરોનાના કેસમાં બેફામ વધારો થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે રસીકરણના વ્યાપને વધારવા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જાે કોઈપણ સરકારી અને ખાનગી કચેરીઓમાં…

1 659 660 661 662 663 1,334