Browsing: Breaking News

Breaking News
0

કોરોનાના કેસ વધતાં મુંબઈમાં હોસ્પીટલોની સ્થિતિ ભયાનક, નર્સોની તાત્કાલિક જરૂરીયાત

કોરોના વાયરસનીએક વર્ષ પહેલાં જે સ્થિતી હતી તેના કરતાં પણ વધુ ગંભીર સ્થિતી જાેવા મળી રહી છે. છેલ્લા ર૪ કલાકમાં દેશમાં ૧.૧પ લાખથી વધારે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે…

Breaking News
0

સરકારી અને ખાનગી કચેરીમાં ૧૧મીથી રસી આપવા કેન્દ્ર સરકારની મંજૂરી

દેશમાં કોરોનાના કેસમાં બેફામ વધારો થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે રસીકરણના વ્યાપને વધારવા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જાે કોઈપણ સરકારી અને ખાનગી કચેરીઓમાં…

Breaking News
0

અનિલ દેશમુખ અને અનિલ પરબે મને ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવા કહ્યું હતું : હવે સચિન વાઝેનો એનઆઈએને સનસનાટી મચાવતો પત્ર

એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેએ મનસુખ હિરેન હત્યા કેસમાં મુંબઈનાં ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંઘનાં આરોપોને સાચા ઠેરવતા દાવા કરી દીધા છે. સચિન વાઝેએ એનઆઈએને સનાસનાટી મચાવતા…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં લગ્ન સમારોહમાં ૧૦૦ થી વધુ નહીં અને સામાજીક-રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ ફરમાવાયો

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણના કારણે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જીલ્લામાં લગ્ન સમારોહમાં ૧૦૦ વ્યકિતથી વધુ એકઠા થવા ઉપર પ્રતિબંધ તથા રાજકીય-સામાજીક અને અન્ય…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૪૫ વર્ષથી વધુ વેકસીનેશનના કાર્યક્રમમાં લોકોનો પ્રતિસાદ ન મળતા તંત્ર હરકતમાં આવ્યું

રાજય સરકારે તા.૧ એપ્રીલથી ૪૫ થી વધુ વર્ષના લોકોને વેકસીનના ડોઝ આપવાનું શરૂ કર્યુ છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં આ વયગાળાના લોકો વેકસીનેશન લેવા બાબતે ઉત્સુહક ન હોવાથી સમગ્ર જીલ્લાકમાં…

Breaking News
0

જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભાવિકો માટે દર્શન ખૂલ્લા રહેશે, તા.ર૦ સુધી ભોજનાલય ઉતારા બંધ

જૂનાગઢ જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભાવિકો માટે દર્શન ખૂલ્લા રાખવા અને ભોજનાલય ઉતારા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. રાધારમણ ટેમ્પલ બોર્ડનાં ચેરમને દેવનંદદાસ, સરજદાસનંદ અને મુખ્ય…

Breaking News
0

ચૈત્રી નવરાત્રી દરમ્યાન બેઠા ગરબાનો કાર્યક્રમ રદ

આગામી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રી લો.મ.જુ. પ્રેરીત શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ તથા મહાજનના આશીર્વાદથી કાર્યરત નયના મેડમ રઘુવંશી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે પંચહાટડી ચોકમાં આવેલ નગરશેઠની હવેલી/મંદિર ખાતે સર્વ…

Breaking News
0

વંથલી પંથકનાં ગામડાઓમાં ભેદી ધડાકાથી લોકોમાં ગભરાટ

વંથલી તાલુકાના રવની, નાંદરખી, નરેડી, બરવાળા, સાંતલપુર ગામમાં ગઈકાલે બપોરે ૧૧ વાગ્યા આસપાસ ભેદી ધડાકો થયો હતો. આ ધડાકાનાં જાેરદાર અવાજથી થોડી સેકન્ડ માટે ધરતી ધ્રુજી હતી. અને લોકો ભુકંપ…

Breaking News
0

કૂવામાં અકસ્માતે ડૂબી જતા બિલખાના યુવાનનું મોત

બિલખાના યુવાનનું કૂવામાં ડૂબી જતા મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા જૂનાગઢ ફાયરની ટીમે યુવાનને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ બંધાળા નજીક રાવત સાગર તળાવ પાસે…

Breaking News
0

માળીયાના આછીદ્રા ગામે દિવાલ હેઠળ દબાતાં આધેડનું મોત

માળીયાહાટીના તાલુકાના ચોરવાડના આછીદ્રા ગામે દેવશી જીવણ મકવાણા (ઉ.વ.૪૭)ના મકાનનું કામ ચાલુ હતું આથી તેઓ દિવાલ પાસે બેઠા હતા તે દરમ્યાન અકસ્માતે દિવાલ માથે પડતાં ઈજા પહોંચતાં તેમનું મૃત્યુ થયું…

1 660 661 662 663 664 1,334