Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ તાલુકાનાં પીએસઆઈ એસ.એન. સગારકા અને સ્ટાફે ઈશાપુર ગામની સીમમાં જુગાર અંગે રેડ પાડતાં ઓસમાણભાઈ ઠેબા, ઉનડભાઈ ભાટી, રવજીભાઈ દાફડા, અબ્દુલભાઈ કોરેજા, નસીમબેન દલને રોકડ રૂા. ૧૧,રપ૦ તથા મોબાઈલ-૪, મોટર…

Breaking News
0

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી, બહાર ન નિકળવા લોકોને સલાહ

ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી આકરો બનેલો ઉનાળો એપ્રિલના પ્રથમ દિવસે પણ ગરમ રહ્યો હતો. રાજ્યના ડઝન જેટલા શહેરોમાં ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેતા લોકો ત્રાહિમામ…

Breaking News
0

જૂનાગઢનાં ડોકટરને બેદરકારી બદલ ત્રણ લાખનું વળતર ચુકવવાના હુકમ સામેની અપીલ નામંજુર, અરજદારને વળતર ચૂકવવું પડશે

જૂનાગઢ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ સી.એચ. ભટ્ટ તથા ધનલક્ષ્મીબેન એમ. શેઠીયા દ્વારા ઐતિહાસીક ચુકાદો આપી લાચાર બેબશ દર્દીના પરીવારને વળતર પેટે રૂા.૩,૦૦,૦૦૦ અંકે રૂપીયા ત્રણ લાખ ૯…

Breaking News
0

ભારતમાં નહી રહેવા હોવાનું સ્ટેટસ દર્શાવી ટેકસમાંથી છટકી જતા એનઆરઆઈ માટે કાયદો છે : નાણામંત્રી

નાણાંકીય બિલ ૨૦૨૧ લોકસભામાં ગયા અઠવાડિયે પસાર કરાયું હતું જેમાં જાેગવાઇ કરાઇ છે કે, નોન-રેસિડેન્ડ ઇન્ડિયન્સ(એનઆરઆઇ) જે લોકો કોઇપણ દેશમાં આવકવેરો ભરતા નથી તેઓ ભારતમાં ટેક્સ આપવા માટે બંધાયેલા છે.…

Breaking News
0

જૂનાગઢમાં પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસ અપાયાની પોલીસ ફરિયાદ

જૂનાગઢના જાેષીપરા, મુરલીધર સોસાયટીમાં રહેતા મનીષાબેન ગીરીષભાઈ ડોબરીયા નામની પરણેલી યુવતિને તેમના લગ્નજીવન બાદ અવારનવાર તેના પતિ કલ્પેશભાઈ વલ્લભભાઈ ગજેરા (રહે. ‘ક્રિષ્ના’ રિધ્ધી પાર્ક-૧, ઝાંઝરડા રોડ, જૂનાગઢ), વલ્લભભાઈ રણછોડભાઈ ગજેરા(સસરા),…

Breaking News
0

જૂનાગઢમાં બંધ મકાનનું તાળું તોડી રોકડ તથા તેલની ર૪ બોટલોની થયેલ ચોરી

જૂનાગઢનાં નાગર રોડ ઉપર આવેલા ગણેશ ફળિયા, પ્રસાદ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧ ખાતે રહેતા ભાવિનભાઈ મનસુખરાય માંકડ (ઉ.વ. પ૭) ગઈકાલે થોડીવાર માટે બહાર ગયા હતા તે દરમ્યાન તેમના બંધ મકાનનું…

Breaking News
0

સોમનાથ વિષે બફાટ કરનાર વિધર્મીની જામીન અરજી કોર્ટે ફગાવી

હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર વિષે બફાટ કરનાર વિધર્મી શખ્સની ગઈકાલે ગીર સોમનાથ પ્રિન્સીપલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળેલ છે. સોમનાથ મંદીર…

Breaking News
0

વંથલી તાલુકાનાં ટીકર ગામે પાનબીડીની દુકાનમાંથી ચોરી

વંથલી તાલુકાનાં ટીકર ગામે રહેતા ભાવેશભાઈ મુળુભાઈ ગરચર (ઉ.વ. ર૭)ની દુકાનનું શટર વાળી દઈ દુકાનમાં પ્રવેશ કરી રોકડ રૂા. ર૩૪૦ તથા તમાકુ, બીડી મળી કુલ રૂા. રર, ર૬૬ તથા કેવીનભાઈ…

Breaking News
0

તાલાલા પંથકમાં ૨૦૧૮માં સગીરા ઉપર દુષ્કર્મના પોસ્કોના ગુન્હા સબબ બે આરોપીઓને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૭ હજારનો દંડ

તાલાલા પંથકમાં લલચાવી ફોસલાવી સગીરા પર ગુંદરણ ગામના બે શખ્સો એ દુષ્કૂર્મ આચર્યાના ગુનામાં સ્પેશ્યલ પોસ્કો કોર્ટે બંન્ને આરોપીઓને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૭ હજારનો દંડ ફટકારતી સજાનો…

Breaking News
0

ઉનાના માણેકપુર ગામે પ્રૌઢનું થ્રેશર મશીનમાં બંને પગ આવી જતા મૃત્યું

ઉના તાલુકાના માણેકપુર ગામે રહેતા અને મજુરી કામ કરતા પ્રૌઢના બંને પગ વાડીમાં ચણા કાઢવાના થ્રેસર મશીનમાં આવી જતા તેનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણવા મળતી…

1 667 668 669 670 671 1,334