Monthly Archives: June, 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૩ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૩ કેસ નોંધાયા છે. જેમાં મેંદરડા ૧ અને વંથલીમાં ર નો સમાવેશ થાય છે.  જયારે ૧૩ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૩,…

Breaking News
0

જૂનાગઢ શહેરના મોતીબાગ પાસે જાહેરમાં બાઈક ઉપર સ્ટંટ કરનાર શખ્સ સામે ફરિયાદ દાખલ

હાલ સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરના રાજ લક્ષ્મી પાર્ક વિસ્તારમાં લોકો બાઈક ઉપર સ્ટંટ કરતા હોવાના વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ફકત પાંચ વેકસીન સેન્ટર ચાલુ હોવાથી લોકોને રઝળપાટ કરવી પડી, અમારે કેટલા દિવસો સુધી રસી માટે ધકકા ખાવા : મજુર મહિલા

ગીર સોમનાથ જીલ્લામાં વેકસીનના ડોઝનો જથ્થો ઉપરી કક્ષાએથી નિયમિત જરૂરીયાત મુજબ ન ફાળવાતો હોવાથી સમગ્ર જીલ્લામાં વેકસીન લેવા ઇચ્છતા લોકોને ધકકા ખાવા પડી રહયા છે. જીલ્લામાં દરરોજ સરેરાશ ૧૦૦ વેકસીન…

Breaking News
0

જૂનાગઢ ખાતે આપમાં જાેડાયા બાદ પ્રવિણ રામે સોનલધામ મંદિર મઢડાનાં દર્શન કર્યા

જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ વિધિવત રીતે આપમાં જાેડાયા હતા. આપમાં જાેડાયા બાદ પ્રવિણ રામે સોનલધામ મઢડાના દર્શન કરી રાજકીય ક્ષેત્રે…

Breaking News
0

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ચૌધરી આજે વયમર્યાદાના કારણે થશે નિવૃત્ત

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા આર.જી. ચૌધરી કે જે બાહોશ અધિકારી તરીકે તેમની છાપ હતી. છેલ્લા એક વર્ષમાં ગુનેગારો ઉપર તેમની છાપ બેસાડી ગેરકાયદેસર પ્રવૃત્તિ…

Breaking News
0

બેસ્ટ મિડીયેટરનો એવોર્ડ મેળવતા ધારાશાસ્ત્રી એન્ડ નોટરી જયશ્રીબેન ગોરસીયા

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમાધાનનો પર્યાય એવો મિડીયેશન સેન્ટર દરેક જીલ્લા મથકે કાર્યરત છે. આ મિડીયેશન સેન્ટરમાં એડવોકેટો કાર્યરત છે. આ તમામ મિડીયેટરો જૂનાગઢ જીલ્લામાં કાર્યરત હોય જેમાંથી…

Breaking News
0

બિલખાનાં શખ્સને પાસા હેઠળ લાજપોર સુરત જેલ હવાલે કરાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસીંગની સુચન તથા જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા કડક હાથે કામ…

Breaking News
0

જૂનાગઢના ઇન્દ્રેશ્વર સ્થિત ગાયત્રી મંદિરનું સમારકામ અધ્ધરતાલ, આખરે જ્વાબદાર તંત્ર કયારે જાગશે ?

છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના ઇન્દ્રેશ્વર સ્થિત ગાયત્રી મંદિર સમારકામની રાહ જાેઈ રહ્યું છે.  આધારભૂત સૂત્રોના મત મુજબ આ પાછળ જ્વાબદાર તંત્ર દ્વારા કોઈ ગંભીરતા ન દાખવવામાં આવતા કાર્ય પૂર્ણ ન…

Breaking News
0

ખંભાળિયા તાલુકાના ખેતરોમાં વીજ થાંભલાઓ ઉભા કરાતા યોગા કરી ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો

જામખંભાળિયા તાલુકાના ભટ્ટગામથી કચ્છના ભચાઉ- લકડીયા સુધી જતી વીજ લાઈનમાં ભટ્ટગામથી એસ્સાર કંપની સુધી જે.કે. ટી.એલ. નામની કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. જે કંપની…

Breaking News
0

જૂનાગઢમાં બાફેલા બટેટા સાથેનું ગરમ પાણીનું કૂકર પડતાં દાઝી ગયેલી બે વર્ષની બાળકીનું થયેલ મૃત્યું : અરેરાટી

જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં બાપા સિતારામની મઢુલી પાસે રહેતાં સિપાહી પરિવારની બે વર્ષની માસુમ બાળકી ઉપર બાફેલા બટેટાના ગરમ પાણીનું કૂકર માથે પડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ…

1 2 3 8