Monthly Archives: February, 2025

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો : ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં કલા દ્વારા આરાધનાનો ઉત્સવ

પ્રથમ દિવસે સિદ્ધ હસ્ત નૃત્યાંગના પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહે “હર હર મહાદેવ” નાટ્યકથા પ્રસ્તુત કરી : ત્રણ દિવસના સોમનાથ મહોત્સવમાં પદ્મવિભૂષણ – પદ્મભૂષણ અને પદ્મશ્રી ગૌરવ પ્રાપ્ત સિદ્ધ હસ્તકલાકારો -…

Breaking News
0

ગિરનાર ઉપર અંબાજી મંદિરથી ગુરૂ શિખર સુધીનો અદ્દભુત નજારો

જૂનાગઢ ગિરિવર ગિરનાર ઉપર ગુરૂ શિખર દત્ત મહારાજના દરબારનો અદભુત નજારો અંબાજી મંદિરથી ગુરૂ શિખર જાણે કોઈ પહાડ ઉપર મણી કોહિનૂર હીરો રાખેલ હોય તેવું નયનરમ્ય દ્રશ્ય જાેવા મળ્યું હતું…

Breaking News
0

આદિત્યાણા ખાતે આવતીકાલે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુના ૯પમાં નિર્વાણ દિનની ઉજવણી

જીવ અને શિવનું પવિત્ર મિલન કરાવતા શિવરાત્રી પ્રસંગે બરડા પંથકના સંત ત્રિકમાચાર્ય બાપુના ૯પમાં નિર્વાણ દિને તા.ર૬-ર-ર૦રપને બુધવારે ધાર્મિક અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આદિત્યાણા ત્રિકમજી…

Breaking News
0

શ્રી કષ્ટભંજન દેવ દાદાને ૨૦૦ કિલો મોસંબીનો અન્નકૂટ ધરાવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૨૫-૦૨-૨૦૨૫ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૨૦૦…

Breaking News
0

વિકસિત ભારત – શિક્ષિત ભારત અંતર્ગત દાંતા ગામમાં શિક્ષણ અને ગ્રામ વિકાસના રૂા.૪૮ લાખના વિકાસ કામનું ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ…

Breaking News
0

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો

કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને ૧૩.૮૫ કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯ મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની આવતીકાલે ચૂંટણી : પર બેઠક માટે ૧૬પ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

આવતીકાલે રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ કલાક સુધી મહાનગરપાલિકા જૂનાગઢ માટે રપ૧ મતદાન મથકો ઉપર મતદાન થશે જૂનાગઢવાસીઓ જેની રાહ જાેઈ રહ્યા હતા તે ઘડી અને અવસર આવતીકાલે આવી…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે મતગણતરી સેન્ટરની તૈયારીઓને અપાતો આખરી ઓપ

જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણા વસિયા, ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ સેન્ટરની લીધી મુલાકાત : કૃષિ યુનિવર્સિટી ખાતે ચાર બ્લોક કાઉન્ટિંગ માટે તૈયાર કરાયા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તા.૧૬ ફેબ્રુઆરીના…

Breaking News
0

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે : આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પેટ્રોલિયમ પેદાશો અને ગેસનો ઉપયોગ ઓછો કરવા ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવવું પડશે. પોતાની આદતો અને વિચારો બદલવા પડશે.…

Breaking News
0

માણાવદરમાં પૂ. શ્રી કનકેશ્વરી માતાજીની ભાગવત કથામાં જનમેદની ઉમટી પડી

પોથી યાત્રામાં ગાડી ઓની રેલી સાથે યાત્રા નીકળી માણાવદરમાં પ.પૂ. નેહાલગિરી બાપુના આશ્રમે જ્યાં જંગલમાં મંગળ ક્રિયું છે જ્યાં દિવસે પણ કોય જતા બીક લાગતી આજે રાત્રે કોય પણ નીકળે…

1 2 3 5