કાવી-ક્ંબોઈના સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો
શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી-કંબોઈ મુકામે શિવરાત્રીના દિવસે સવારથી જ ખુબ મોટી સંખ્યામાં ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું જેમાં દુધ, શેરડીનો રસ, બીલીપત્ર સહિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આખા દિવસ દરમ્યાન મહાશિવરાત્રીનો…