શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં, આવતીકાલે ભવ્ય રવાડી સરઘસ
ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનો મહામેળો પુર બહારથી ખીલી ઉઠયો છે. ગઈકાલે રવિવારનાં દિવસે ભવનાથ ક્ષેત્ર માનવ મહેરામણથી છલકાયું હતું. અને આવતીકાલે મહા શિવરાત્રીનાં પર્વે ભવ્ય રવાડી સરઘસ યોજાનાર હોય જેને લઈને…