અખિલ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરમાં ૨૩ થી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે રાહુલ ગાંધી દ્વારકા આવે તેવી સંભાવના
યાત્રાધામ દ્વારકામાં આગામી પખવાડિયામાં અખિલ ગુજરાત કોંગ્રેસ પક્ષની યોજાનાર ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જાેડાશે તેવી સંભાવના જાેવાઇ રહી છે. કોંગ્રેસ પક્ષના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તા.૨૩ થી…