જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દત્ત જયંતિની ભાવભેર ઉજવણી
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગુરૂ દત્તાત્રેય ભગવાનની જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. માગસર સુદ પુનમ અને શનિવારનાં આજનાં દિવસે દત્ત જયંતિનું પાવન પર્વ છે. ભગવાન ગુરૂ દત્તાત્રેય બ્રહ્મા,…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગુરૂ દત્તાત્રેય ભગવાનની જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. માગસર સુદ પુનમ અને શનિવારનાં આજનાં દિવસે દત્ત જયંતિનું પાવન પર્વ છે. ભગવાન ગુરૂ દત્તાત્રેય બ્રહ્મા,…
જૂનાગઢ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે લોકો ર્નિભય પણે ચૂંટણીના લોકપર્વમાં ભાગ લઈ શકે તે માટે, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની…
ગુજરાત રાજયમાં વિજ સલામતી અને ઉર્જા બચત સપ્તાહ ઉજવવામાં આવી રહેલ છે તે અંતર્ગત આજે જૂનાગઢ શહેરમાં ઉર્જા બચત અંતર્ગત જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…
પશ્ચિમ રેલવે મુંબઇના જનરલ મેનેજર આલોક કંસલ રાજકોટ- સોમનાથ રેલવેના વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવ્યા હતા. તેમણે જૂનાગઢ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. અહિં તેમણે વૃક્ષારોપણ કર્યું હતું તેમજ રેલવે…
જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલનો આવતીકાલ તા. ૧૯ ડીસેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. મુળ વિસાવદરના અને વ્યવસાયે બિલ્ડર અને ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિનાં પ્રમુખ, અખિલ ગુજરાત પ્રજાપતિ સમાજનાં ઉપાધ્યક્ષ, સામાજીક,…
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટીએ વણ શોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન…
ઉના શહેર તેમજ તાલુકામાં જલારામ ભક્તો, રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ પદયાત્રા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં યુવા વર્ગોને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રઘુવંશી સહિયર ગ્રુપ…
મંગળવાર તા.ર૧ ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર૩.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટુંકા ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ…
જૂનાગઢ બાર એસોસીએશનનાં વર્ષ ર૦રર-ર૩ના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદેદારોની વરણી કરવા માટે આજે ચુંટણી યોજાઈ રહી છે. જેનાં માટે જૂનાગઢ કોર્ટ બિલ્ડીંગ ખાતે કોરોનાની તમામ ગાઈડ લાઈનના પાલન સાથે…
જૂનાગઢની નવી સિવિલ હોસ્પીટલ પાસે ગઈકાલે જુના મનદુઃખને પગલે બે લારી ધારકો વચ્ચે અથડામણ થઈ હતી અને છુટ્ટા પથ્થરો અને સોડા બોટલો ઉડી હતી અને તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયુ હતું.…