વારાણસી મુકામે યોજાનાર અખિલ ભારતીય મેયર સંમેલનમાં જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલ જશે
કેન્દ્ર સરકારનાં શહેરી વિકાસ વિભાગ તેમજ ઓલ ઈન્ડિયા કાઉન્સિલર ઓફ મેયર્સ દ્વારા વારાણસી ખાતે તા.૧૭મી ડિસેમ્બર-ર૦ર૧નાં રોજ મેયર કાઉન્સિલનું આયોજન અંતગર્ત જૂનાગઢ મહાનગરનાં મેયર ધીરૂભાઈ ગોહેલને આમંત્રણ મળ્યું હોય, મેયર…