જૂનાગઢમાં ભાજપ દ્વારા ‘મારૂ ઘર રસીકરણ યુકત કોરોના મુકત’ અભિયાન
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ હર ઘર ઘર દસ્તક આપણા ભારતીય જનતા પાર્ટીનો…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ હર ઘર ઘર દસ્તક આપણા ભારતીય જનતા પાર્ટીનો…
દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ખાતે જીગ્નેશ ચૌધરી નામનો યુવાન જે સ્વીમીંગ જાણતો હોવા છતાં દરિયાના પાણીમાં અચાનક ડુબવા લાગતા આ યુવાન ડુબતો હોવા અંગે શિવરાજપુર બીચ ખાતે લાઈફ ગાર્ડઝ…
શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન જૂનાગઢ ખાતે સીએ ઇન્ટર, સીએ ફાઉન્ડેશન અને સીએ ફાઇનલની પરીક્ષા આપવા માટે કોડીનાર, દ્વારકા, ચોરવાડ, કેશોદ, તાલાળા, બાબરા, મોડાસા, વેરાવળ જેવા વિવિધ શહેરોમાંથી આવેલા ૧૫ પરીક્ષાર્થીઓ…
ધારી તાલુકાના સરસીયા ગામના ૧૮ વર્ષના યુવાન વિશાલભાઈ હરીયાણીએ ખોડીયાર ડેમમાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી દેતા તેને બચાવવા રમેશભાઈ કાતરીયાએ ભારે જહેમત ઉઠાવેલ પરંતુ યુવાન મોતને ભેટતા પરિવાર આઘાતમાં ગરકાવ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ અંતર્ગત દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા “દિવ્ય કાશી-ભવ્ય કાશી” અંતર્ગત…
‘દિવ્ય કાશી-ભવ્ય કાશી’ મહોત્સવ અંતર્ગત માંગરોળ તાલુકા ભાજપ દ્વારા કામનાથ મહાદેવ મંદિર ખાતે મંદિરના મહંત પૂજારી ઈશ્વરબાપુ, મહામંત્રી દાનભાઈ ખાંભલા, નરસિંહભાઈ ખેર, ૐ નમઃ શિવાયના મંત્રથી જલાભિષેકનો લાભ લઈ ભાવવિભોર…
કચ્છ કાઠીયાવાડ ગુજરાત ઈપીએફ-૯પ આધારીત કર્મચારીઓનાં હિત માટે જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમ ગુજરાતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે જેમાં દેશનાં ઈપીએફ-૯પ આધારીત સરકારી અને અર્ધસરકારી નિગમ સહીતના…
ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સુચનાથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઉતરપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ઉતરપ્રદેશના ૨૬૮- બારાબંકી વિધાનસભાની જીલ્લા પ્રવાસી પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા…
તમિલનાડુના કન્નુર ગામ નજીક સેનાના હેલિકોપ્ટરની દુર્ઘટનામાં વિર શહિદ સપૂત બિપીન રાવત અને તેમના પત્ની અને અન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર નજીક પૂર્વ દરવાજા ખાતે…
ધારી-ચલાલા રોડ ઉપર રાત્રીનાં નીલગાયને અજાણ્યા વાહન ચાલકે ટકકર મારવાની જાણ જીવદયાપ્રેમી આહીર રમેશભાઈ કાતરીયાને થતાં તેમણે ધારી વન વિભાગને જાણ કરતાં નાયબ વન સંરક્ષણ અંશુમાન શર્માનાં માર્ગદર્શન હેઠળ રોડની…