ગુજરાતમાં બિનખેતી જમીન ફાળવાઈ છતાં ૧૦૮૬ કિસ્સામાં ઉદ્યોગો ન સ્થપાયા !
રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગો માટે લાલ-જાજમ પાથરે છે તે ઉપરાંત ઉદ્યોગો સરળતાથી અને ઝડપથી શરૂ થાય તે માટે તમામ પ્રકારની મદદ કરતી રહે છે. ઉદ્યોગોને જમીનોની પણ લ્હાણી કરવામાં આવે…
રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગો માટે લાલ-જાજમ પાથરે છે તે ઉપરાંત ઉદ્યોગો સરળતાથી અને ઝડપથી શરૂ થાય તે માટે તમામ પ્રકારની મદદ કરતી રહે છે. ઉદ્યોગોને જમીનોની પણ લ્હાણી કરવામાં આવે…
ભાવનગર રેલ્વે મંડળના ટિકિટ ચેકીંગ સ્ટાફની જાગરૂકતાને કારણે ઘરથી ભાગી ગયેલી એક સગીર છોકરીને તેના સંબંઘીઓના સાંેપવાની સરાહનીય કામગીરી રેલ કર્મચારીઓ દ્વારા કરવામાં છે. ભાવનગર રેલ્વે મંડળ હેઠળ કાર્યરત સોમનાથના…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે જવાહરરોડ ઉપરથી નિલેશભાઈ નાથાભાઈ તુડીયાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડ, મોબાઈલ, બાઈક સહિત કુલ રૂા. ૩ર,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દોલતપરામાંથી ભુપતભાઈ નાનજીભાઈ…
જૂનાગઢ તાલુકા પોલીસે ખડીયા ગામે દારૂ ઉતારાયો હોવાની બાતમીના આધારે અહીંયા વોચ ગોઠવીને કાર નં. જી.જે. ૦૬- ઈકયુ ૦૭૮૮૯ની તલાશી લેતાં વિદેશી દારૂની પેટી નંગ -ર મળી આવતાં કુલ રૂા.…
જૂનાગઢ-ભેંસાણ રોડ ઉપર ગોપાલગઢ પાસે એક કુતરૂં બાઈક સાથે ભટકાઈ જતાં બાઈકની પાછળ બેસેલ હંસાબેન ભીખુભાઈ (ઉ.વ. પ૦, રહે. વિછાવડ, વિસાવદર)ને ગંભીર ઈજા પહોંચેલ જયારે બાઈક ચલાવી રહેલ તેમના પુત્રને…
જૂનાગઢનાં શાંતેશ્વરનગરમાં રહેતા હિતેશ નાગજીભાઈ ચાંડપા (ઉ.વ. ૩ર)એ કોઈપણ અગમ્ય કારણોસર પોતાની જાતે તેના રૂમમાં પ્લાસ્ટીકની દોરી છતનાં હુકમાં બાંધીને ગળાફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજયું હતું. આ બનાવમાં બી…
કેશોદના મુળીયાસા ગામે રહેતા સુલેમાનભાઈ મહમદભાઈ દલ અને તેમના પત્ની બાઈક ઉપર વાડીએ જઈ રહ્યા હતા ત્યારે એજાજ દાદુ દલ, ઈરફાન દાદુ દલએ ફોરવ્હીલમાં આવી દંપત્તિને રોકી ખેતરમાં શેઢા ઉપર…
જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર મારામારીનાં બનાવમાં તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી હતી. જેમાં ગોધાવાવની પાટીમાં રહેતા હિતેશભાઈ જગદીશભાઈ પરમારે સાગર, વિશાલ અને ભરત વિરૂધ્ધ આડેધડ ઢીકાપાટુનો માર અને લાકડાના હાથાથી…
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર યુવાન ઉપર છરીથી હુમલો થયો હતો. આ બનાવની બી ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં ગરબીચોક પાછળ આદર્શનગર-ર માં રહેતા કોમલબહેન સુરેશભાઈ ભાગવાણીના દિકરાને આરોપી ધર્મેન્દ્ર…
જૂનાગઢ તાલુકાનાં કાથરોટા ગામે રહેતા વૃધ્ધા જમકુબેન (ઉ.વ. ૮પ)ને ત્રણેક મહિનાથી પેટમાં દુઃખાવાની દવા ચાલુ હોય અને હવે દુઃખાવો સહન ન થતાં શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેમને ગંભીર…