કોરોના માટેની હર્બલ આયુર્વેદિક દવાને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી અપાઈ
કોરોના સંક્રમણ સામે લડવા માટે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી હર્બલ આયુર્વેદિક દવાને ૈંઝ્રસ્ઇ દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી અપાઈ છે. જુદા-જુદા તબક્કાના પરીક્ષણ બાદ ઈમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક…