માણાવદર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માણાવદર પટેલ સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકો સહભાગી થયા હતા. આ પ્રસંગે ગાંધી ચોકથી પટેલ સમાજ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે માણાવદર…
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માણાવદર પટેલ સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકો સહભાગી થયા હતા. આ પ્રસંગે ગાંધી ચોકથી પટેલ સમાજ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે માણાવદર…
ભવનાથ ખાતે આવેલ ઉદાસી પંચાયતી બડા અખાડામાં ચંદ્રવદનદાસ ગુરૂશ્રી ગંગાદાસજીને મહંત પદવીની મુદ્રા ધારણ કરાવાઈ હતી. આ પ્રસંગે ૧૩ અખાડાના કોટવાળ કિશોરપુરીજી, શંભુ પંચ દશનામ અખાડા પરિષદના ગગનગીરીજી, ઉદાસી પંચાયતી…
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય અંતર્ગત, જિલ્લા યુવા અધિકારીની કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય જળ મિશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના ૧૫૦…
કેશોદના માંગરોળ રોડ કરેણીયા બાપાના મંદિર પાસે વશીમ હનીફ બેલીમ તથા રમણીકલાલ વ્રજલાલ રૂપારેલીયા ચશ્માના સ્ટોલ દ્વારા પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વશીમ બેલીમના સ્ટોલે એક ગ્રાહક ચશ્મા લેવા…
જૂનાગઢના અગ્રણી ધારાશાસ્ત્રી અજયભાઈ જાેબનપુત્રા દ્વારા તેના ધર્મપત્ની છાયાબેનના જન્મદિવસે રામજન્મભૂમિ નિર્માણ નિધિ અંતર્ગત રૂપિયા ૫, ૧૦૦ ની રકમનો ચેક વિશ્વ હિન્દુ પરિષદને અર્પણ કરી જન્મદિવસની ઉજવણીની અનોખી સામાજિક પહેલ…
રમણભાઈ મહીપતરામ નીલકંઠ એ ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્ય લેખકોને અપાય છે. તેમનો જન્મ ૧૩ માર્ચ…
મહા શીવરાત્રી નિમિત્તે રામ મંદિર-શીલ ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી મૌની મહારાજ આશ્રમના સાનિધ્યમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. શીલ ગામના યુવાનો અને દાતા પ્રવીણભાઈ વરજાંગભાઈ વાજા દ્વારા ભટૂકભોજન,…
વિશ્વભરમાં કોરોના વાયરસના ભરડામાં અત્યાર સુધી કુલ ૧૧.૮૫ કરોડ લોકો આવ્યા છે જ્યારે ૨૬.૨૯ લાખ લોકો મહામારીથી મૃત્યુ પામ્યા છે. વિશ્વમાં કુલ ૬.૭૧ કરોડ લોકો કોરોના વાયરસ બીમારીમાંથી સાજા થઇ…
ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કોરાનાનું સંક્રમણ ખુબજ ઝડપથી વધી રહ્યું છે જેને લઈને તંત્રમાં ચિંતા સાથે દોડધામ જાેવા મળી રહી છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત…
ગોવામાં ભાજપની સરકારે કાયદા સચિવને રાજ્યના ચૂંટણી કમિશનર તરીકેનું વધારાનું કાર્ય સોંપતા સુપ્રિમ કોર્ટે સખત નારાજગી દર્શાવી હતી. બેંચના જજાે રોહિન્ગટન, જજ બી.આર. ગવઈ અને ઋષિકેશ રોયે સરકારની ટીકા કરતા…