Breaking News
0

હવે ગુજરાતનાં અંકલેશ્વરમાં બનશે કોવેક્સિન : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સીનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં દલાતરવાડી જેવો ઘાટ સર્જાયાનો આક્ષેપ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સેલર અને તેના પુત્ર સહિતનાઓ વિરૂધ્ધ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કર્યાની કોર્ટમાં રાવ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્તમાન વાઇસ ચાન્સેલર અને તેના પુત્ર સહિત ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર સામે જૂનાગઢના એક જાગૃત નાગરિકે પ્રથમ એન્ટી કરપ્શન બ્યુરોમાં અને આ ફરિયાદના આશરે એક મહિના કરતા વધુ…

Breaking News
0

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી માટે જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર સજ્જ

આગામી ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવનાર હોય, મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ…

Breaking News
0

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે આજથી જૂનાગઢ જિલ્લાકક્ષાએ ઉજવણી શરૂ

જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત લોકગીત અને વકૃત્વ સ્પર્ધા તેમની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે આજ તારીખ ૭ ઓગસ્ટથી જિલ્લા કક્ષાએ યોજાઈ રહી છે. આ સ્પર્ધા તારીખ ૭/૮/૨૦૨૧ થી…

Breaking News
0

શ્રાવણ માસનાં પ્રારંભની સાથે તહેવારોની શ્રૃંખલા શરૂ થશે મીઠાઇ, કપડાં અને ઝવેરાત સહિતની બજારો ધમધમશે

આગામી સોમવારથી ભગવાન ભોળાનાથ શિવજીની પૂજા-ભકિત માટેનાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને દેવાધીદેવ મહાદેવની ભકિતમાં ભાવિકો લીન બની જશે. આ સાથે જ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની કટોકટી…

Breaking News
0

ગાયત્રી મંદિરનાં તપસ્વી મહંત લાલબાપુએ અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો

જૂનાગઢ રાજકોટ જિલ્લાના ગધેસર ડેમ સાઈટ પાસેનાં ગાયત્રી મંદિરના તપસ્વી મહંત લાલબાપુ અને તેમના શિષ્ય રાજુબાપુએ અનુયાયીઓ સાથે ગિરનાર પર્વતની ટોચે બીરાજમાન જગત જનની માં અંબે માંનાં ભાવ પૂર્વક દર્શન…

Breaking News
0

કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસ અંગે વેપારીઓએ બંધ પાળી આવેદન આપ્યું

જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસનાં કારણે વેપારીઓએ બંધ પાળી રસ્તા ઉપર ઉતરી ગયા હતાં. આ ઘટનાનાં પગલે એ-ડિવીઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનો…

Breaking News
0

પ્રવાસીઓને મોજ કરાવતા ‘ગોટિયો-પોટિયો’

જૂનાગઢ એશિયાનો મોટામાં મોટો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક છે એવા ગિરનાર રોપ-વેમાં ગિરનારની યાત્રાએ આવતા પર્યટકો માટે રોપ-વેના લોઅર સ્ટેશન ઉપર પેસેન્જરને મનોરંજન…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરી ભાવવિભોર બનતા મંત્રી કિશોર કાનાણી

જૂનાગઢ ગિરનાર ઉપર બીરાજમાન જગત જનની માં અંબાજી માંની શક્તિ પીઠ અંબેમાંના દર્શન કરવા પધારેલા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત…

Breaking News
0

જૂનાગઢ : કાશ્મીરીબાપુનાં આશ્રમની મુલાકાતે પૂ. લાલબાપુ

જૂનાગઢનાં ભવનાથ જંગલ વિસ્તારમાં આમકુબીટમાં આવેલ દાતારેશ્વર મહાદેવનાં મહંત પૂ. કાશ્મીરી બાપુની મુલાકાતે રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામે આવેલ ગાયત્રી મંદિરનાં મહંત પૂ. લાલબાપુ અને રાજબાપુ તેમના અનુયાયી સાથે…

1 618 619 620 621 622 1,350